GUJARAT
MORBI:મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન
MORBI:ખેતીમાં સમૃદ્ધિનો ‘મધુર’ ગુંજારવ: દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન દૂરદર્શનના કૃષિ દર્શન કાર્યક્રમમાં…
વડોદરા જિલ્લાના તાલુકા વિસ્તારમાં ફરી એક વખત સસ્તા અનાજની દુકાનમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠ્યો છે.
નરેશપરમાર. કરજણ, વડોદરા જિલ્લાના તાલુકા વિસ્તારમાં ફરી એક વખત સસ્તા અનાજની દુકાનમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠ્યો છે. વડોદરા તાલુકાના કેલનપુર…
MALIYA (Miyana):માળિયાના સરવડ ખાતે મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને CISF રાજકોટ યુનિટ દ્વારા સાયકલોવીરોનું ઉષ્માભર્યું અભિવાદન કરાયું
MALIYA (Miyana):માળિયાના સરવડ ખાતે મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને CISF રાજકોટ યુનિટ દ્વારા સાયકલોવીરોનું ઉષ્માભર્યું અભિવાદન કરાયું કચ્છના લખપતથી શરૂ…
ટેટ-1 નું પરિણામ જાહેર: 10,000 વિદ્યાસહાયકોની ભરતીનો માર્ગ મોકળો
વાત્સલ્યમ્ સમાચાર, પૂજા ઠક્કર – મુંદરા કચ્છ. ટેટ-1 નું પરિણામ જાહેર: 10,000 વિદ્યાસહાયકોની ભરતીનો માર્ગ મોકળો ૦૦૦ ભરતી અને…
જામનગરના અલિયાબાડાની બી.એડ. કોલેજ દ્વારા NSS કેમ્પનું ઉદ્ઘાટન
31 જાન્યુઆરી 2026 અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર જામનગર ના અલિયાબાડામાં આવેલી દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલયના NSS યુનિટ દ્વારા…
કાલોલ સહિત જિલ્લાના ત્રણ તાલુકાના ૭૧ ગામોમાં બાળ વિવાહ મુક્તિ રથ ભ્રમણ કરીને જનજાગૃતિ ફેલાવશે.
તારીખ ૩૧/૦૧/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જિલ્લામાં બાળલગ્નોની બદીને જડમૂળથી નાબૂદ કરવાના ઉમદા હેતુ સાથે ‘બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન’…
ડાયટ ભરૂચ ખાતે ૧૧ મો એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો
સમીર પટેલ, ભરૂચ જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત તારીખ.29.1.26 અને 30.1.2026 ના રોજ બે…
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ઝઘડિયાના પત્રકાર પર થયેલ હુમલાના વિરોધમાં પત્રકારોએ આવેદનપત્ર પાઠવી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ભરૂચ-ઝઘડિયા તાલુકાના પત્રકારોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર ઝઘડિયા તાલુકાના…
આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્ટેશન રોડ ઉપર આડેધડ પાર્કિંગ કરનાર 30 જેટલા વાહનો કરાયા લોક
આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્ટેશન રોડ ઉપર આડેધડ પાર્કિંગ કરનાર 30 જેટલા વાહનો કરાયા લોક તાહિર મેમણ – આણંદ – 31/01/2026…
ભરૂચના કંથારીયા,ઉમરાજ અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ- SIRમાં ગેરરીતીના આક્ષેપ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું
સમીર પટેલ, ભરૂચ ભરૂચના કંથારીયા,ઉમરાજ અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં…










