GUJARAT
સાંસદ રાજપાલસિંહ જાદવના નિવાસસ્થાને “વિકસિત ભારત જી.રામ.જી યોજના”અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.
તારીખ ૨૫/૦૧/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ આજરોજ કાલોલ તાલુકાના કરોલી ગામમાં આવેલ પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવના નિવાસસ્થાને “વિકસિત ભારત જી.રામ.જી યોજના”…
સુરેન્દ્રનગર LCB પોલીસે બસ સ્ટેન્ડ પાસેથી ચોરાયેલ સ્કૂટર સાથે શખ્સ દબોચી લીધો
તા.25/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા એલસીબી પીઆઈના માર્ગદર્શન મુજબ સ્ટાફના પીએસઆઇ જે. વાય. પઠાણ તથા પેરોલ ફર્લો સ્કોડના ઈનચાર્જ…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂ પર સપાટો બોલાવ્યો, બટેટાના કોથળાની આડમાં લઈ જવાતો 95 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો
તા.25/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વિદેશી દારૂની બોટલો 8,100 તથા બિયર ટીન નંગ 4,464 તથા ટાટા ટ્રક, મોબાઇલ ફોન સહિત સમગ્ર…
સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસે 3 તોલા સોનાના દાગીના અને સામાન મુળ માલીકને શોધી કાઢી પરત કર્યો.
તા.25/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરમાં પોલીસની સતર્કતા અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી વધુ એક વખત એક નાગરિકની કિંમતી મિલકત સુરક્ષિત…
અરવલ્લી : DYSP નવીન આહીરના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસકર્મીઓ અને TRBને ટ્રેનિંગ
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ અરવલ્લી : DYSP નવીન આહીરના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસકર્મીઓ અને TRBને ટ્રેનિંગ અરવલ્લી…
કચ્છના ભૂકંપગ્રસ્ત પેરાપ્લેજીક દર્દીઓની વ્હારે કોણ? કોર્ટ કમિશનરના આદેશ છતાં પેન્શન વધારાની અમલવારીમાં તંત્રની ઉદાસીનતા.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા.25 જાન્યુઆરી : કચ્છના 2001ના ગોઝારા ભૂકંપમાં ગંભીર ઈજાઓ પામી કાયમી…
ભરૂચ: ગાંધીનગર ખાતે યોજાનાર 16માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં હાંસોટ મામલતદાર રાજન વસાવાનું કરાશે સન્માન
સમીર પટેલ, ભરૂચ તા. ૨૫/૦૧/૨૦૨૬ના રોજ ૧૬મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યસ્તરીય ઉજવણી “સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (SPIPA), ગાંધીનગર” ખાતે યોજાવાની…
સિનોર રામજી મંદિરમાં શ્રી નર્મદા માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.
ફૈઝ ખત્રી…શિનોર વડોદરા જિલ્લાનાં સિનોર ખાતે આવેલ રામજી મંદિરમાં શ્રી નર્મદા માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહ સાથે…
કાલોલ ના વેજલપુર ખાતે સાંસદ રાજપાલસિંહ જાદવ ના હસ્તે “આશીર્વાદ વૃધ્ધાશ્રમ”નું લોકાર્પણ કરવામાં આવ્યું
તારીખ ૨૫/૦૧/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના વેજલપુર ખાતે માનવ સેવા વિકાસ મંડળ દ્વારા આશીર્વાદ વૃધ્ધાશ્રમ નું ઉદઘાટન પ્રસંગે દીપ…










