PANCHMAHAL
શહેરા પોલીસ સ્ટેશન ખાતે ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા શહેરા: આગામી ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે હેતુથી શહેરા પોલીસ…
એગ્રો ઇનપુટ ડીલર એસોસિયન પંચમહાલ મહીસાગર ની બેઠક મળી.બન્ને જિલ્લા ના અંદાજીત 330 ખાતર વેપારીઓ ઉપસ્થિત રહ્યા.
તારીખ ૨૭/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ એગ્રો ઇનપુટ ડીલર એસોસિયન પંચમહાલ મહિસાગર ની બેઠક ગોધરા ખાતે મળી જેમાં ત્રણ જિલ્લામાંથી વેપારીઓ…
કાલોલ તાલુકાના બેઢિયા ગામના સરપંચ પરિવાર દ્વારા 31 ઉપરાંત ગણેશજી ની મૂર્તિઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું.
તારીખ ૨૭/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના બેઢીયા ગામના સરપંચ દિવ્યાબેન વીરેન્દ્રસિંહ ચૌહાણ ના સહપરિવાર દ્વારા ૩૧ ઉપરાંત ગણેશજી ની…
આપણી શાળા આપણું સ્વાભિમાન કાર્યક્રમ અંતર્ગત કાલોલ શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દ્વારા સંસદસભ્ય તેમજ કલેકટર ની શુભેચ્છા મુલાકાત.
તારીખ ૨૭/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ આપણી શાળા આપણું સ્વાભિમાન કાર્યક્રમ ને લઈને કાલોલ શૈક્ષિક મહાસંઘ ના અધ્યક્ષ દ્વારા સંસદસભ્ય તેમજ…
કાલોલ પોલીસ સ્ટેશન ખાતે ગણેશોત્સવ અને ઈદેમિલાદ ને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું.
તારીખ ૨૭/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકામાં આગામી ઈદેમિલાદ અને ગણેશોત્સવ ની ઉજવણી કોમી અને એકલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે…
કાલોલ નગરના યમરાજ બનેલા બોરું ટર્નીગ હાઈવે રોડ બાબતે સાંસદ અને જાગૃત નાગરીકો દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત.
તારીખ ૨૭/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરમાંથી પસાર થતા વડોદરા શામળાજી ટોલ રોડ પર બોરું ટર્નિંગ કે જે અકસ્માત ઝોન…
કાલોલ નગરના યમરાજ બનેલા બોરું ટર્નીગ હાઈવે રોડ બાબતે સાંસદ અને જાગૃત નાગરીકો દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત.
તારીખ ૨૬/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરમાંથી પસાર થતા વડોદરા શામળાજી ટોલ રોડ પર બોરું ટર્નિંગ કે જે અકસ્માત ઝોન…
હાલોલ તાલુકના પાનેલાવ ગામના આધેડનો મૂર્તદેહ તળાવમાંથી મળી આવ્યો,પોલીસે તપાસ હાથ ધરી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૬.૮.૨૦૨૫ હાલોલ તાલુકના પાનેલાવ ગામે રહેતા આધેડ આજે મંગળવારના રોજ વહેલી સવારે ઘરેથી નીકળેલ બે ચાર કલાક…
ઈદે મિલાદુન્નબી ના પર્વ નિમિતે કાલોલ શહેર અને તાલુકામાં મસ્જિદ,દરગાહ અને ઈમારતો રંગબેરંગી રોશની થી ઝળહળી ઊઠી.
તારીખ ૨૬/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ પયગમ્બર એ ઇસ્લામ હઝરત મોહમ્મદ પયગંબર સાહેબ (સ.અ.વ.)ના જન્મદિવસની મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદુન્ન-બી તરીકે…
પંચમહાલના SP હિમાંશુ સોલંકીની મહેસાણા બદલી થતા વિદાય સમારોહ યોજાયો
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલના SP હિમાંશુ સોલંકીની મહેસાણા બદલી થતા વિદાય સમારોહ યોજાયો હતો જેમાં રાજ્યમાં થયેલી તાજેતરની…









