PANCHMAHAL
-
વેજલપુર પોલીસે ભાદરોલી ખુર્દ ગામના ખેતરમાંથી રૂપિયા ઈકોતેર હજાર ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.
તારીખ ૦૧/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ જે વી પટેલ પોલીસ સ્ટાફ સાથે સરકારી વાહનમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે…
-
કાયદેસરનું લહેણુ સાબીત ન કરી શકતા રૂ ૧ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને હાલોલ કોર્ટે નિર્દોષ જાહેર કરી છોડી મુક્યો.
તારીખ ૩૧/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ હાલોલના નર્મદાનગર ખાતે રહેતા અજયકુમાર આનંદકુમાર ભારવાણી દ્વારા પાટિયાના મુવાડા ગામ સફારી કંપની સામે રહેતા…
-
હાલોલ:લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે હાલોલ પોલીસ દ્વારા પરેડ યોજી ઉજવણી કરાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૩૧.૧૦.૨૦૨૫ આજે ભારત દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય…
-
કાલોલ તાલુકા ભાજપ દ્વારા વેજલપુર જીલ્લા પંચાયત નો“નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ”યોજાયો
તારીખ ૩૧/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ આજરોજ વેજલપુર કે.કે. હાઇસ્કૂલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત વેજલપુર જિલ્લા પંચાયત સીટના “નૂતન…
-
LCB પોલીસે વેજલપુરના બુટલેગર અક્ષય પરમારની પાસા હેઠળ અટકાયત કરી જુનાગઢ મધ્યસ્થ જેલના હવાલે કર્યો.
તારીખ ૩૧/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ અત્રેના જિલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત…
-
કાલોલના વ્યાજબી ભાવના દુકાનદારો નવેમ્બર માસથી વિતરણ વ્યવસ્થાથી દૂર રહેશે તેવું મામલતદારને આવેદનપત્ર આપ્યું
તારીખ ૩૧/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ગતરોજ કાલોલ તાલુકા ના ફેર પ્રાઈઝ શોપ એસોસિયેશન દ્વારા પડતર માંગણીઓ નુ યોગ્ય નિરાકરણ ના…
-
ગોપાષ્ટમી” નિમિતે કાલોલ શહેરની કામધેનુ ગૌશાળા ખાતે ગૌ માતાને છપ્પન ભોગ ધરાવાયો.ગૌ માતાનું પુજન કરાયુ.
તારીખ ૩૧/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેરના કલાલ ઝાંપા વેરાઇ માતાના મંદિરની બાજુમાં ગોપાષ્ટમી નિમિત્તે કામધેનુ ગૌ શાળા ખાતે”ગૌ”છપ્પન ભોગનું…
-
કાયદેસરનું લહેણુ સાબીત ન કરી શકતા રૂ ૧ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને હાલોલ કોર્ટે નિર્દોષ જાહેર કરી છોડી મુક્યો.
તારીખ ૩૧/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ સિક્યોરિટી પેટે આપેલ ચેક નો ઉપયોગ કરી ફરીયાદ કરી હોવાથી તેમજ ફરિયાદી આટલી મોટી રકમ…
-
ગોધરા શહેરમાં તા. ૩૧ ઓકટોબરના રોજ ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમને ધ્યાને લઇ જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે તા. ૩૧/૧૦/૨૦૨૫ ના રોજ ગોધરા શહેરમાં ‘રન ફોર યુનિટી’…
-
ગોધરા ખાતે સતગુરુ સ્વામી લીલાશાહ મહારાજાની ૫૨ મી નિર્વાણ તિથિ શ્રદ્ધાપૂર્વક ઉજવાશે.
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા ગોધરા શહેરના દાહોદ રોડ ખાતે આવેલ સ્વામી લીલાશાહજી મહારાજની કુટિયા સિંધી સમાજ માટે આસ્થાનું બહુ…









