PANCHMAHAL
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સતત 25 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે આપેલ સેવાઓ બદલ ગુજરાત ગૌરવ એવોર્ડ થી સતિષભાઈ પ્રજાપતિનું સન્માન.
તારીખ ૨૧/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ટીંબાગામ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ઇનોવેટીવ મુખ્ય શિક્ષક સતિષભાઈ પ્રજાપતિ સતત 25 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે…
કાલોલ ભડીયાદરા પીર પાસેની પાણીની ટાંકી નીચે ભારે કચરો અને ગંદકીના કારણે બીમારીઓ ફેલાવવાની દહેશત.
તારીખ ૨૧/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર પાંચમા સમાવિષ્ઠ ભડીયાદરા પીર પાસેની પાણીની ટાંકી નીચે અનિયમિત સાફસફાઇ અને…
પંચમહાલના જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા ગણેશ મહોત્સવ-૨૦૨પની ઉજવણી સંદર્ભે વિવિધ નિર્ણયાત્મક બાબતો જાહેર કરાઈ
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલના જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા ગણેશ મહોત્સવ-૨૦૨પની ઉજવણી સંદર્ભે વિવિધ નિર્ણયાત્મક બાબતો જાહેર કરવામાં આવી છે.…
ખંડેવાડ ગામ ની પ્રાથમિક શાળા ખાતે કાલોલ તાલુકા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા કાનુની શીબીર નું આયોજન કરાયું.
તારીખ ૨૦/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા કાનુની શીબીર નું આયોજન કાલોલ તાલુકાના ખંડેવાડ ગામની…
રાષ્ટ્રીય શિક્ષક દિને રાજયપાલના હસ્તે આચાર્ય શાંતિલાલ ભોઈને ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૫ એનાયત થશે.
તારીખ ૨૦/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ રાષ્ટ્રીય શિક્ષક દિને રાજયના મહામહિમ રાજયપાલના હસ્તે આચાર્ય શાંતિલાલ.કે. ભોઈને ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ…
લુણાવાડા ખાતે WKFI રાષ્ટ્રીય કરાટે ટુર્નામેન્ટમાં કાલોલની બોરુ રીફાઈ સ્કૂલના બાળકોએ શ્રેષ્ઠ દેખાવ કરી શાળાનું ગૌરવ વધાર્યું.
તારીખ ૨૦/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ સમગ્ર ગુજરાતના બાળકો સાથે યુવાનોમાં રહેલું ખેલ કૌશલ્ય વિકસે તથા તેઓમાં પણ ખેલદીલી આત્મગૌરવ તથા…
કાલોલ શહેર સ્થિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.
તારીખ ૨૦/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ભાવિ કારકિર્દીના ઘડતર માટે માર્ગદર્શન પૂરું પાડવા…
શહેરા નગરમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ, બાપાની ભવ્ય આગમન યાત્રા યોજાઈ
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા શહેરા: પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વની ઉજવણીનો ધાર્મિક માહોલ જામી ગયો છે.…
શહેરા નજીકથી ગેરકાયદેસર લાકડા ભરેલો ટ્રક ઝડપાયો: ₹4 લાખનો મુદ્દામાલ જપ્ત
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા શહેરા: પરિક્ષેત્ર વન અધિકારી આર.વી. પટેલ સાહેબને મળેલી બાતમીના આધારે, વન વિભાગની ટીમે શહેરા તાલુકાના…
કાલોલ ના પીંગળી ગામે નવચેતન વિદ્યા મંદિર ના 50 વર્ષ પુરા થતાં સુવર્ણ જયંતી વર્ષ ની ઉજવણી કરવામાં આવી
તારીખ ૧૯/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના ગ્રામ્ય પંથકમાં આવેલી પીંગળી ગામે નવચેતન વિદ્યા કેળવણી મંડળ દ્વારા શ્રી નવચેતન વિદ્યા…










