PANCHMAHAL
-
હાલોલ -ફેર પ્રાઈઝ શોપ લાયસન્સ હોલ્ડર એસોસિએશન દ્વારા પડતર માંગણીઓને લઇ તંત્રને લેખિત આવેદનપત્ર
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૯.૧૦.૨૦૨૫ હાલોલ તાલુકા ફેર પ્રાઈઝ શોપ લાયસન્સ હોલ્ડર એસોસિએશન દ્વારા રાશન ડીલરો ની પડતર માંગણીઓ ને લઇ…
-
જાંબુઘોડાની ફ્યુચર લિંક સ્કુલ ખાતે નવા વર્ષ નિમિત્તે ભાજપા મંડળનું સ્નેહ મિલન સમારોહ યોજાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૯.૧૦.૨૦૨૫ નવા વર્ષના શુભ અવસરે ભારતીય જનતા પાર્ટી મંડળ દ્વારા ફ્યુચર લિંક સાયન્સ સ્કૂલ ખાતે ભવ્ય સ્નેહ…
-
ખંડોલી અને બેઢીયા ગામના જલારામ મંદિર ખાતે ૨૨૬ મી જલારામ જયંતિ ની ઉજવણી ભારે ભક્તોની ભીડ વચ્ચે ઉત્સાહભેર કરાઇ.
તારીખ ૨૯/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના ખંડોલી અને બેઢીયા ગામના જલારામ મંદિર ખાતે ૨૨૬ મી જલારામ જયંતિ ની મોટીસંખ્યામાં…
-
કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીએ તાત્કાલિક સર્વે અને સહાય ચૂકવવા રજૂઆત કરી
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા હાલમાં થયેલા કમોસમી ભારે વરસાદને કારણે ખેતીના પાકોને થયેલા નુકસાન અંગે…
-
કાલોલ તાલુકાના રતનપુરા ગોકળપુરા ગ્રામજનોને અંતિમ સંસ્કાર માટે સ્મશાન જવા રસ્તાનો અભાવ.
તારીખ ૨૯/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના રતનપુરા ગ્રામ પંચાયત વિસ્તારમા આવેલ ગોકળપુરા ગામના નાગરિકોએ ગ્રામ પંચાયતમા ભ્રષ્ટાચાર થયો હોવાના…
-
પંચમહાલમાં વધતી ચોરીઓ પર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ‘આપ’નો વિરોધ
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા આમ આદમી પાર્ટી પંચમહાલના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ સુરેશભાઈ પરમારના નેતૃત્વ હેઠળ ગોધરા ખાતે જિલ્લા…
-
ફરીયાદી ફરીયાદ કરવા અધિકૃત કર્યા હોવાનો કોઈ પુરાવો ન હોવાથી 40 લાખના ચેક રિટર્ન કેસમાં કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મુક્યો.
તારીખ ૨૯/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ ના માળી ફળિયામાં રહેતા ભીખાલાલ શંકરલાલ સુથાર દ્વારા હાલોલ ની દર્પણ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ…
-
ગોધરામાં જન્મદિવસ નિમિત્તે ઇન્ડિન રેડ ક્રોસ સોસાયટી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર હરિભાઈ કાતરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ ઇન્ડિયન રેડ…
-
આધ્યાત્મિક શાંતિનો સંદેશ: શહેરામાં બ્રહ્માકુમારીઝના ‘બિલિયન મિનિટ ઓફ પીસ અપીલ’ પ્રોજેક્ટનો શુભારંભ
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા શહેરા (પંચમહાલ): બ્રહ્માકુમારીઝ દ્વારા ગુજરાતમાં આધ્યાત્મિક સેવાના ૬૦ વર્ષ પૂરા થતા હોઈ, વર્ષ ૨૦૨૫ ને…
-
સમગ્ર સંસદીય મતવિસ્તારમાં કમોસમી વરસાદ થી પાકો ને ભારે નુકશાન ને લઇ સાંસદ દ્વારા રાહત પેકેજ જાહેર કરવા કરી માંગ.
તારીખ ૨૯/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ સહિત સમગ્ર પંચમહાલ સંસદીય મતવિસ્તારમાં કમોસમી વરસાદ થી પાકો ને ભારે નુકશાન લઇ ૧૮…









