PANCHMAHAL
કાલોલ પોલીસ સ્ટેશન ખાતે સીનીયર પીઆઇ આરડી ભરવાડની અધ્યક્ષતામાં સરપંચ-પોલીસ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો.
તારીખ ૧૧/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ગતરોજ મોડી સાંજે કાલોલ પોલીસ સ્ટેશન ખાતે સરપંચ-પોલીસ પરિસંવાદ અન્વયે કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પોલીસ…
કાલોલ શહેર સ્થિત પ્રાથમિક કુમાર શાળા ખાતે સંસ્કૃત ભાષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી..
તારીખ ૧૧/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર મધ્યે આવેલી પ્રાથમિક કુમાર શાળા ખાતે સંસ્કૃત ભાષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.આ…
હાલોલ ટાઉન પોલીસ મથકે નગરપાલિકા સદસ્યો સાથે પોલીસ પરિસંવાદ કાર્યકમ યોજાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૦.૮.૨૦૨૫ હાલોલ ટાઉન પોલીસ મથકે પંચમહાલ જિલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ટાઉન પોલીસ સબ…
વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે સરપંચ-પોલીસ પરિસંવાદ કાર્યક્રમમાં 35 ગ્રામ પંચાયતના સરપંચોને નવા કાયદા અંગે જાગૃત કરાયાં
તારીખ ૧૦/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ વેજલપુર પોલીસ સ્ટેશનમાં આજ રોજ સરપંચ-પોલીસ પરિસંવાદ કાર્યક્રમ…
કાલોલ પોલીસે મલાવ ચોકડી પાસે બાઇક ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઇસમને ઝડપી પાડયો.
તારીખ ૧૦/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ પોલીસે મલાવ ચોકડી પાસે બાઇક ઉપર પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે ગેરકાયદે રીતે ભારતીય…
મઘવાસ અને અલીન્દ્રા ગામે પરપ્રાંતીય ઈસમોને કામે રાખી સ્થાનીક પોલીસ ને જાણ નહી કરનાર કંપનીના બે સંચાલકો સામે કાર્યવાહી કરી.
તારીખ ૧૦/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ એસઓજી પોલીસ સ્ટાફ કાલોલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને માહિતી મળી કે આ…
વેજલપુર ઉર્દૂ પ્રાથમિક શાળામાં લોક શાહી ઢબે બાળ સસંદ ની ચૂંટણીમાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો
તારીખ ૧૦/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ વેજલપુર ખાતે આવેલ ઉર્દૂ પ્રાથમિક શાળા માં ચૂંટણી યોજાઈ તમામ વિદ્યાર્થીની ઓમાં ઉત્સાહ અને આનંદ…
હાલોલ પંથકમાં ભાઈ બહેનના પ્રેમના પ્રતીકસમા રક્ષાબંધનની ઉજવણી આણંદ ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૯.૮.૨૦૨૫ હાલોલ નગર સહિત પંથકમાં આજે શનિવારના રોજ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી રક્ષાબંધન પર્વ એટલે ભાઈ…
હાલોલ પંથકમાં વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર પારંપરિક વેશભૂષા અને પોશાક ધારણ કરી ઉજવણી કરાઈ,ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર સહિત રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૯.૮.૨૦૨૫ સમગ્ર વિશ્વભરમાં નવમી ઓગસ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં વિશ્વભરમાં વસતા આદિવાસીઓ…
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન સાથે લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય સચિવ શકીલભાઈ તિજોરીવાલાની દિલ્હી ખાતે મુલાકાત યોજાઈ.
તારીખ ૦૯/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ગતરોજ લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગના મંત્રી ચિરાગ…










