PANCHMAHAL
-
કાલોલ તાલુકાના બેઢીયા હાઇસ્કૂલ ખાતે માતાજી ના ગરબા નું આયોજન કરાયુ.
તારીખ ૨૬/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના બેઢીયા ગામે આવેલી હાઇસ્કુલ ખાતે શાળા ના આચાર્ય અને શિક્ષક સ્ટાફ સાથે શાળા…
-
કાલોલના બોરુ ટર્નિગ પર નવા બનાવેલ ડીવાઈડર નુ સાંસદ ના હસ્તે લોકાર્પણ,વારંવાર થતા અકસ્માતો નિવારવા ઉપયોગી બનશે આ કટ.
તારીખ ૨૬/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલના બોરું ટર્નિંગ પાસે વારંવાર અકસ્માત સર્જાય છે,આવા અકસ્માતો વારંવાર ન સર્જાય અને નાગરિકોની સલામતી…
-
હાલોલના કણજરી ગામમાં શ્રમદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૬.૯.૨૦૨૫ સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ – સ્વચ્છોત્સવ પખવાડિયા અંતર્ગત હાલોલ તાલુકાના કણજરી ગામમાં શ્રમદાન દિવસની હાલોલના ધારાસભ્ય…
-
સ્વચ્છોત્સવ અંતર્ગત ટીંબાગામ પ્રાથમિક શાળામાં એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજાયો.
તારીખ ૨૬/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ સમગ્ર ગુજરાતમાં સ્વચ્છોત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો છે.આ કાર્યક્રમ અંતર્ગત એક પેડ માં કે નામ શાળા…
-
કાલોલના સણસોલી ગામે ઠપકો આપવાની નજીવી બાબતે ગડદાપાટુનો માર મારતાં નોંધાઈ પોલીસ ફરિયાદ.
તારીખ ૨૬/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના સણસોલી ગામના વચલુ ફળિયા ટેકરા ખાતે રહેતા ભીમસિંહ પ્રભાતસિંહ રાઠોડ દ્વારા પોલીસ સ્ટેશનમાં…
-
કાલોલ નગર ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની જન્મ જયંતીના અવસરે શહેર ભાજપ દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ
તારીખ ૨૫/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. તેમની જન્મ જયંતીના અવસરે વિવિધ…
-
SMC દ્વારા દોલતપુરા ગામે રેડ કરીને વિદેશી દારૂના જથ્થા સહિત સાડા ત્રણ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી 2 સામે નોંધાવી ફરીયાદ.
તારીખ ૨૫/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ સ્ટેટ મોનિટરીંગ સેલના પીઆઈ એમએસ ત્રિવેદી પોતાની ટીમ સાથે પંચમહાલ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને…
-
કાલોલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું.
તારીખ ૨૫/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ આજરોજ કાલોલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત કાલોલ નગરપાલિકાના સહયોગ…
-
કાલોલ નગરપાલિકા દ્વારા“સ્વચ્છતા હી સેવા અંતર્ગત “એક દિવસ એક કલાક એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાન કરવામાં આવ્યું.
તારીખ ૨૫/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ આજરોજ કાલોલ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” પખવાડિયાની ઉજવણી સ્વચ્છોત્સવ કાર્યક્રમ અંતર્ગત તારીખ ૨૫/૦૯/૨૦૨૫ ના…
-
જેઠાભાઈ આહીર પંચામૃત ડેરીના ચેરમેન પદે બિનહરીફ ચૂંટાતા ભાજપ કાર્યકર્તાઓમાં આનંદની લાગણી
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા શહેરા: નાફેડ (નવી દિલ્હી)ના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ, શહેરા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ આહીર…









