PANCHMAHAL
-
કાલોલ તાલુકા પંચાયત પાસે મોટા ખાડા સ્વીફ્ટ કાર ખાબકી મહા મહેનતે બહાર કાઢવામાં આવી ટોલ કંપનીની કામગીરી ઉપર સવાલ.
તારીખ ૦૯/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ આજરોજ બપોરના સુમારે કાલોલ તાલુકા પંચાયત સામે સ્વીફ્ટ કાર મોટા ખાડામાં ફસાઈ જવા પામી હતી.…
-
ગોધરા-અમદાવાદ હાઈવે પર સિમલા પાસેના ખાડાઓ બન્યા જીવલેણ, તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા ગોધરા-અમદાવાદ હાઈવે પર આવેલા સિમલા વિસ્તારમાં રસ્તાની બિસ્માર હાલતને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો…
-
પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે ભાજપ દ્વારા કોંગ્રેસના નિવેદન સામે વિરોધ પ્રદર્શન
*પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા શહેરા (પંચમહાલ): બિહારમાં કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના દિવંગત માતા વિશે કરાયેલી અભદ્ર ટિપ્પણીના…
-
ગોધરા ધારાસભ્ય સી.કે. રાઉલજી દ્વારા બિસ્માર રસ્તાઓનું નિરીક્ષણ, તાત્કાલિક સમારકામની માંગ
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા ગોધરા: ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીએ તાજેતરમાં શહેરના બિસ્માર બનેલા એલસી-5 ઓવરબ્રિજ સહિતના મુખ્ય રસ્તાઓનું નિરીક્ષણ…
-
પંચમદા લાયન્સ દ્વારા આણંદ ખાતે શ્રેષ્ઠ શિક્ષક તરીકે મુસ્લિમ યુવા શિક્ષક ઈમરાનભાઇને સન્માનિત કરવામાં આવ્યા
તારીખ ૦૮/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેરમાં કેટલાય વર્ષોથી બહારપૂરા સ્લમ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને…
-
કાલોલ ભાજપ મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાના અપમાન અંગે વિરોધ-ધરણા પ્રદર્શન સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું.
તારીખ ૦૮/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ભારતીય જનતા પાર્ટી કાલોલ મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા વિશે બિહાર ખાતે અભદ્ર…
-
એસઓજી પોલીસે કાલોલ પોલીસ સ્ટેશનના પશુધારા ના ગુનામાં આરોપીને પોપટપુરા ખાતેથી ઝડપી પાડ્યો
તારીખ ૦૮/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપેલ સૂચના મુજબ વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના…
-
પાવાગઢ ખાતે બનેલી ગુડ્સ રોપ વે તૂટવાની દૂર્ઘટનામાં કોની નિષ્કાળજી,જિલ્લા કલેકટરે ઘટના સ્થળની મુલાકાત લીધી, તટસ્થ તપાસ થશે
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૮.૯.૨૦૨૫ સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ માચી ખાતે આવેલ માલવાહક રોપવે માં શનિવારે અકસ્માત થતાં છ લોકોના…
-
રોડ પરના ખાડાને કારણે કાલોલ સીનેમા સીટી પાસે હાઈવે ઉપર મીની ટેમ્પાનુ ટાયર ફાટ્યુ.
તારીખ ૦૭/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ હાલોલ શામળાજી હાઈવે ઉપર ઠેર ઠેર મોટા અને ઊંડા ખાડા પડી ગયા છે ટોલ કંપની…
-
કાલોલ તાલુકાના પીંગાળી ગામે આયુર્વેદ દવાખાના માટે આયુષ મિશન દિલ્હી દ્વારા ગ્રાન્ટ ફાળવતા ખાતમુહૂર્ત કરાયુ.
તારીખ ૦૭/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના જૂજ ગામો માં આયુર્વેદ દવાખાનાઓ ચાલે છે જે પૈકી પીંગળી એક એવું ગામ…









