PANCHMAHAL
-
કાલોલ ની શ્રી ભગિની સેવા મંડળ સંચાલિત શાળાના બાળકોએ શાળામાં ઉત્સાહભેર શ્રીગણપતિજી સ્થાપના કરી.
તારીખ ૦૭/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર સ્થિત શ્રી ભગિની સેવા મંડળ સંચાલિત શાળામાં બાળકોને ઉત્સવ પર્વની જાણકારી માટે શ્રીગણપતિજી…
-
જીલ્લા કક્ષાની વિવિધ રમતોની સ્પર્ધામાં બોરુ રીફાઈ પબ્લિક સ્કૂલના 14 બાળકો પૈકી 10 બાળકો શ્રેષ્ઠ દેખાવ કરી રાજ્ય લેવલે પહોંચ્યા.
તારીખ ૨૫/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ સમગ્ર ગુજરાતના બાળકો સાથે યુવાનોમાં રહેલું ખેલ કૌશલ્ય વિકસે તથા તેઓમાં પણ ખેલદીલી આત્મગૌરવ તથા…
-
પાવાગઢમાં ગુડ્સ રોપ વે તૂટતા 6 શ્રમિકોના મોત નીપજ્યા, ટ્રોલીમાં શાકભાજી અને ગેસ સિલિન્ડર લઇ જતા હતા દરમ્યાન ઘટના બની હતી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૭.૯.૨૦૨૫ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પાવાગઢ મંદિરના નિર્માણ અર્થે તેમજ વિકાસના કામો લક્ષી માલ સામાનની હેરાફેરી (માલવાહક)…
-
હાલોલમાં દસ દિવસનું આતિથ્ય માન્યા બાદ વરસાદી માહોલમાં ગણેશજીની વિસર્જન યાત્રા યોજાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૭.૯.૨૦૨૫ આતિથ્ય માણવા પધારેલ વિઘ્નહર્તા એવા દુંદાળાદેવ શ્રી ગણેશજી ની આજે વરસાદી માહોલમાં ભાવભરી વિદાય આપવામાં આવી…
-
યાત્રાધામ પાવાગઢમાં ગુડ્સ રોપ વે તૂટ્યો,દુર્ઘટનામાં 6 શ્રમિકોના નીપજ્યા મોત
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૬.૯.૨૦૨૫ હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર આજે માલ વાહક રોપવે દુર્ઘટનાગ્રસ્ત થતાં કરૂણ બનાવ સર્જાયો…
-
કાલોલમાં અબીલ ગુલાલ અને ઢોલ નગારાના તાલે શાંતિપૂર્ણ વાતાવરણમાં ભવ્ય ગણેશ વિસર્જન શોભાયાત્રા નીકળી.
તારીખ ૦૬/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર અને તાલુકાના અનેક ગામોમાં પાછલા દશ દિવસોથી મોંઘેરા મહેમાન બનેલા મંગલમૂર્તિને ભક્તોએ ‘અગલે…
-
કાલોલના ડેરોલ સ્ટેશન ખાતે રેલવે દ્વારા બનાવેલો અંડર બ્રિજના કોન્ક્રિટ ખરી પડ્યા.સ્થાનિકો દ્વારા રેલવે ઉપર ગંભીર આક્ષેપ.
તારીખ ૦૬/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ત્રણેક વર્ષ પહેલાં બનાવાયેલ કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ખાતે રેલવે દ્વારા બનાવેલો અંડર બ્રિજના તકલાદી…
-
કાલોલ-વેજલપુર માંથી પસાર થતા હાલોલ-શામળાજી હાઇવેની હાલત ચંદ્રની ધરતી જેવી.! ઠેર ઠેર ખાડાઓથી લોકો ત્રસ્ત.
તારીખ ૦૬/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જિલ્લાના હાલોલ શામળાજી હાઇવે રોડ ઉપર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે પંચમહાલ નું…
-
કાલોલમાં પેગંબર સાહેબના પંદરસો માં જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી. સુરક્ષા બંદોબસ્ત સાથે શાંતીપૂર્ણ માહોલમાં જુલૂસ સંપન્ન.
તારીખ ૦૫/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ઇસ્લામ ધર્મના સ્થાપક અને અલ્લાહના આખરી પયગંબર હજરત મોહમ્મદ(સ.અ.વ) સાહેબની જન્મજયંતિ વિશ્વભરમાં સુન્ની મુસ્લિમ સમુદાયમાં…
-
હાલોલ નગરમાં ઈદે મિલાદુન્નબીની ધાર્મિક વાતાવરણમા ઉજવણી કરાઇ,નગરમાં નીકળ્યું ભવ્ય જુલૂસ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૫.૯.૨૦૨૫ ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પયગંબર હજરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબના જન્મ દીન એટલે ઈદે મિલાદુન્નબીની…









