PANCHMAHAL
-
દશામાં ફાટક પાસે અધૂરા અંડરપાસના કામથી હાલાકી : અંતિમ યાત્રા માટે નનામીને રેલવે પાટા પરથી પસાર કરવી પડી
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા ગોધરા શહેરના દશામાં રેલવે ફાટક પાસે અંડરપાસનું કામ છેલ્લા બે વર્ષથી ધીમી ગતિએ ચાલી…
-
કાલોલમાં પેગંબર સાહેબના 1500 માં જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી. સુરક્ષા બંદોબસ્ત સાથે શાંતીપૂર્ણ માહોલમાં જુલૂસ સંપન્ન.
તારીખ ૦૫/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ઇસ્લામ ધર્મના સ્થાપક અને અલ્લાહના આખરી પયગંબર હજરત મોહમ્મદ(સ.અ.વ) સાહેબની જન્મજયંતિ વિશ્વભરમાં સુન્ની મુસ્લિમ સમુદાયમાં…
-
ગોધરામાં મહિલાઓના સમાન અધિકારો અને આરોગ્ય પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા ભાગ્યોદય મેડીકલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારના સહયોગથી ગોધરાની એસ.પી.ટી. આર્ટ્સ…
-
હાલોલ:નમો કે નામ રક્તદાન કાર્યક્રમ ના આયોજકન અંગે હાલોલ તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૪.૯.૨૦૨૫ દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 75 માં જન્મદિવસની ઉજવણી નિમિતે ગુજરાત રાજયના તમામ કર્મચારી મંડળો…
-
પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ વહન કરતી 7 ટ્રકો ઝડપી ₹1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત
પ્રતિનિધી ગોધરા તા.04 નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લાના ખાણ અને ખનીજ વિભાગે ગેરકાયદેસર ખનીજ વહન કરતા તત્વો સામે કડક…
-
શિક્ષકદિનની અનોખી ઉજવણી – ટાંડી મુવાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સંભાળ્યો શિક્ષકનો દાયિત્વ
શહેરા તાલુકા, તા. ૪ સપ્ટેમ્બર : નિલેશભાઈ દરજી શહેરા શહેરા તાલુકાના ટાંડી મુવાડા પ્રાથમિક શાળામાં શિક્ષકદિનની અનોખી ઉજવણી કરવામાં આવી…
-
કાલોલ શહેર સ્થિત એમજીએસ હાઈસ્કુલ અને સીબી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે શિક્ષક દિન ની ઉજવણી કરાઈ
તારીખ ૦૪/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મદિવસ નિમિતે શિક્ષક દિન ઉજવવામાં આવે છે.તે હેતુસર બાળકો ખુદ શિક્ષક બનીને…
-
કાલોલ તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળામાં સ્વયંશિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.
તારીખ ૦૪/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે સ્વયંશિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.…
-
કાલોલ કુમાર શાળા ખાતે શિક્ષક દિનની ઉજવણી ને લઈ સર્વે બાળકોએ હર્ષભેર સમગ્ર દિવસને યાદગાર બનાવ્યો.
તારીખ ૦૪/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ શિક્ષક દિન ઉજવણી સમગ્ર ગુજરાતમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. આ દિવસે શિક્ષકોને આદર…
-
કાલોલ તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મામલતદાર કચેરી ખાતે તારીખ ૨૪ મી સપ્ટેમ્બરના રોજ યોજાશે.
તારીખ ૦૪/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ અરજદારો તા.૧૦ મી સપ્ટેમ્બર સુધી પોતાના પ્રશ્નો મોકલી શકશે કાલોલ તાલુકા માટેનો તાલુકા કક્ષાનો સ્વાગત…









