PANCHMAHAL
-
કાલોલ શહેર સ્થિત શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં શ્રીજી વિસર્જન કરવામાં આવ્યું.
તારીખ ૩૦/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર સ્થિત શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં સ્વનિર્મિત ઈકો ફ્રેન્ડલી માટીના…
-
હાલોલમાં આવેલ શ્રી હિમજા માતાજીનો ભવ્ય પાટોત્સવ યોજાયો.
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૯.૮.૨૦૨૫ હાલોલ દશા ઝારોળા વણિક જ્ઞાતિ સમાજ તથા ઝારોળા બ્રાહ્મણ સમાજ ના કુળ દેવી એવા હિમજા માતા…
-
જિલ્લામાં દસ ગામ દીઠ એક ફરતા પશુ દવાખાનાની સેવા અને કરુણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ની જિલ્લા કક્ષાની સંકલન સમિતિની ગોધરા ખાતે બેઠક યોજાઈ
પ્રતિનિધિ શહેરા તા 29 નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લામાં દસ ગામ દીઠ એક ફરતા પશુ દવાખાના અને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ…
-
અકસ્માતો અટકાવવા બોરુ ટર્નિંગમાં નવો ડિવાઇડર બનાવવા માટે સાંસદ અને પ્રાંત અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું
તારીખ ૨૯/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલના બોરું ટર્નિંગ પાસે વારંવાર અકસ્માત સર્જાય છે,આવા અકસ્માતો વારંવાર ન સર્જાય અને નાગરિકોની સલામતી…
-
ઝાંખરીપુરા ગામ ખાતે કાલોલ તાલુકા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા કાનુની શીબીર નું આયોજન કરાયું.
તારીખ ૨૯/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા કાનુની શીબીર નું આયોજન કાલોલ તાલુકાના ઝાંખરીપુરા ગામ…
-
હાલોલની કલરવ શાળામાં ગણપતિ ઉત્સવ નિમિત્તે મૂર્તિ બનાવવાની સ્પર્ધા યોજાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૯.૮.૨૦૨૫ હાલોલ શહેરના કજરી રોડ પર આવેલ કલરવ શાળામાં ગણપતિ મહોત્સવ નિમિત્તે મૂર્તિ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં…
-
આગામી તહેવારો અનુલક્ષીને જીલ્લા પોલીસ વડા ડૉ.હરેશ દુધાત ની અધ્યક્ષતામાં જીલ્લા કક્ષાની શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ
તારીખ ૨૯/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં પોલીસ હેડ કવાર્ટર તાલીમ કેન્દ્ર હોલ ખાતે આગામી સમયમાં આવી રહેલ…
-
પાનમ ડેમના દરવાજા ખુલ્યા ૪૧૫૪ ક્યુસેક પાણી છોડાયું પંચમહાલ-મહીસાગર જિલ્લાઓ એલર્ટ પર
પ્રતિનિધિ શહેરા તા 29 નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાનમ જળાશયમાં પાણીની સપાટી તેના નિયંત્રિત સ્તરની નજીક પહોંચી…
-
બોરું ટર્નીગ રોડ બાબતે સાંસદ અને જાગૃત નાગરીકો દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત બાદ તંત્ર હરકતમાં આવ્યુ અધિકારીઓએ મુલાકાત લીધી
તારીખ ૨૯/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરમાંથી પસાર થતા વડોદરા શામળાજી ટોલ રોડ પર બોરું ટર્નિંગ કે જે અકસ્માત ઝોન…
-
કાલોલ ગોવર્ધનનાથજી ની હવેલીમાં ભવ્ય જોગીલીલા એવં ઢાઢીલીલા દર્શન યોજાયા
તારીખ ૨૯/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ માં શ્રી ગોવર્ધનનાથજી હવેલીમાં પલના માં જોગીલીલા ના મનોરથ ના દર્શન અને ભોગ સંધ્યા…









