PANCHMAHAL
-
કાલોલ પંથકમાં ઠેર ઠેર ગણેશ ચતુર્થી ની ઉજવણી:ગામડાઓ થી લઇ શહેરની વિવિધ સોસાયટીમાં દાદાની સ્થાપના.
તારીખ ૨૮/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ પંથકમાં શ્રાવણ મહિના માં ભક્તો શિવભક્તિમય બન્યા હતા હવે ગણેશભક્તિ નો પ્રારંભ થતા વાતાવરણ…
-
તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ થયેલા 14 મોબાઈલ ફોન શોધી 2.54 લાખ રૂપિયાના અરજદારોને પરત કરતી હાલોલ ટાઉન પોલીસ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૭.૮.૨૦૨૫ પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના અંતર્ગત જીલ્લામાં મોબાઈલ ફોન ગુમ/ ચોરીના બનતા બનાવો રોકવા માટેની…
-
૧૦૦ થી વધુ યાત્રીઓ સાથે બેલદાર સમાજ દ્વારા કાલોલ થી પગપાળા સંઘ અંબાજી જવા માટે રવાના થયો.
તારીખ ૨૭/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ છેલ્લા છ વર્ષથી કાલોલ ઓડ બેલદાર સમાજ દ્વારા કાલોલ થી પગપાળા અંબાજી જવા માટે રવાના…
-
મોરવા હડફ ખાતે ભાજપ દ્વારા ‘શક્તિ કેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ-2025’ યોજાયો
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જિલ્લા સંગઠન દ્વારા મોરવા હડફ તાલુકાના મોરા ગામે ‘શક્તિ કેન્દ્ર સંયોજક…
-
શહેરા પોલીસ સ્ટેશન ખાતે ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા શહેરા: આગામી ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે હેતુથી શહેરા પોલીસ…
-
એગ્રો ઇનપુટ ડીલર એસોસિયન પંચમહાલ મહીસાગર ની બેઠક મળી.બન્ને જિલ્લા ના અંદાજીત 330 ખાતર વેપારીઓ ઉપસ્થિત રહ્યા.
તારીખ ૨૭/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ એગ્રો ઇનપુટ ડીલર એસોસિયન પંચમહાલ મહિસાગર ની બેઠક ગોધરા ખાતે મળી જેમાં ત્રણ જિલ્લામાંથી વેપારીઓ…
-
કાલોલ તાલુકાના બેઢિયા ગામના સરપંચ પરિવાર દ્વારા 31 ઉપરાંત ગણેશજી ની મૂર્તિઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું.
તારીખ ૨૭/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના બેઢીયા ગામના સરપંચ દિવ્યાબેન વીરેન્દ્રસિંહ ચૌહાણ ના સહપરિવાર દ્વારા ૩૧ ઉપરાંત ગણેશજી ની…
-
આપણી શાળા આપણું સ્વાભિમાન કાર્યક્રમ અંતર્ગત કાલોલ શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દ્વારા સંસદસભ્ય તેમજ કલેકટર ની શુભેચ્છા મુલાકાત.
તારીખ ૨૭/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ આપણી શાળા આપણું સ્વાભિમાન કાર્યક્રમ ને લઈને કાલોલ શૈક્ષિક મહાસંઘ ના અધ્યક્ષ દ્વારા સંસદસભ્ય તેમજ…
-
કાલોલ પોલીસ સ્ટેશન ખાતે ગણેશોત્સવ અને ઈદેમિલાદ ને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું.
તારીખ ૨૭/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકામાં આગામી ઈદેમિલાદ અને ગણેશોત્સવ ની ઉજવણી કોમી અને એકલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે…
-
કાલોલ નગરના યમરાજ બનેલા બોરું ટર્નીગ હાઈવે રોડ બાબતે સાંસદ અને જાગૃત નાગરીકો દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત.
તારીખ ૨૭/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરમાંથી પસાર થતા વડોદરા શામળાજી ટોલ રોડ પર બોરું ટર્નિંગ કે જે અકસ્માત ઝોન…









