PANCHMAHAL
-
સમગ્ર શિક્ષા અભિયાન કાલોલ ના નવનિયુક્ત બી.આર.સી.કૉ.ઓ.નું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સન્માન કરાયું.
તારીખ ૨૫/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ ખાતે ચાલી રહેલ ધોરણ ૩ થી ૫ ની શિક્ષક આવૃત્તિ ની તાલીમ વર્ગ માં…
-
કાલોલ ના વેજલપુર ગામની દીકરી સોની વેદાંશીએ સમર રીડીંગ ચેલેંજમાં ભાગ લઈ અમેરિકાના મેયર જેક રીટર ના હસ્તે એવૉર્ડ
તારીખ ૨૫/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જીલ્લા વેજલપુર ગામના વતની મહેન્દ્ર કંચનલાલ સૉની ના ભત્રીજા ની પુત્રી વેદાંશી ઉજ્જવલ કુમાર…
-
વેજલપુર જે.સી એજ્યુકેશનમાં અભ્યાસ કરતા CCC નો કોર્ષ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો.
તારીખ ૨૫/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ સર્વોદય વિકાસ ટ્રસ્ટ સંચાલિત અને એકતા પ્લે સેન્ટર…
-
અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધામાં બોરુ રીફાઈ પબ્લિક સ્કૂલના બાળકોએ શ્રેષ્ઠ દેખાવ કરી રાજ્ય લેવલે પહોંચ્યા.
તારીખ ૨૫/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ સમગ્ર ગુજરાતના બાળકો સાથે યુવાનોમાં રહેલું ખેલ કૌશલ્ય વિકસે તથા તેઓમાં પણ ખેલદીલી આત્મગૌરવ તથા…
-
હાલોલ:શ્રમજીવી મહિલા ને મકાન માલિક દ્વારા હેરાનગતિ થતા અભયમ હાલોલ મદદે પોહચી.
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૪.૮.૨૦૨૫ હાલોલ તાલુકાના એક વિસ્તાર માંથી પીડિતા દ્વારા 181 મહિલા હેલ્પલાઈન માં કોલ કરિને જણાવ્યું હતું કે…
-
વેજલપુર ખરસાલિયા ચોકડી ઉપરથી રોડ ક્રોસ કરતા એક વૃધ્ધ ટ્રકના પાછળના ટાયરમાં આવી જતા સ્થળ ઉપરજ કમકમાટીભર્યું મોત.
તારીખ ૨૪/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના વેજલપુર ખરસાલિયા ચોકડી પાસે તારીખ ૨૨/૦૮/૨૦૨૫ ના રોજ એક ટ્રક નીચે એક વૃધ્ધ…
-
કાલોલ તાલુકાના ખરસલીયા અને ડેરોલ રેલવે સ્ટેશન વચ્ચે રેલવે લાઇન ઉપર અજાણ્યા ઈસમ ની લાશ મળી.
તારીખ ૨૪/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ પોલીસ મથકે જાહેરાત આપનાર પો.હેડ કોન્સ મહેશભાઇ વીરસીંગભાઇ નોકરી ગોધરા રેલવે પોલીસ સ્ટેશન નાઓ…
-
હાલોલ- ગણેશ ચતુર્થીના તહેવારને વિવિધ મંડળોની મૂર્તિઓના આગમનમાં નગરવાસીઓ જોડાયા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૩.૮.૨૦૨૫ શ્રીજીની સ્થાપના ના આડે ગણત્રીના દિવસો બાકી રહેતા હાલોલ નગર ખાતે મંડળો દ્વારા સ્થપિત કરાતા શ્રીજીની…
-
હાલોલ : પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે નગરમાં આવેલા હનુમાનજી મંદિરમાં ભારે ભીડ જોવા મળી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૩.૮.૨૦૨૫ પવિત્ર શ્રાવણ માસ ના છેલ્લા શનિવારે હાલોલ નગર માં આવેલા હનુમાનજી મંદિર માં ભારે ભીડ જોવા…
-
કાલોલ ખાતે વૈષ્ણવાચાર્ય પૂ. કુંજેશકુમારજી મહોદય ના આશિર્વચન અને વચનામૃત નો લાભ લેતા વિધાર્થીઓ અને વૈષ્ણવો.
તારીખ ૨૩/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ ના ડેરોલ સ્ટેશન રોડ ઉપર આવેલી અક્ષર વિધાલય ખાતે પૂ. પા ગૌ ૧૦૮ શ્રી…









