PANCHMAHAL
જીલ્લા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ત્રણ કૃષિ જાગૃતિ કાર્યક્રમો સફળતાપૂર્વક યોજાયા.
તારીખ ૧૨/૬/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જિલ્લાના ગોધરા તથા કાલોલ તાલુકાના સરદારપુરા, ભાટપુરા અને જોડીયાકૂવા ગામોમાં ૧૧ જૂન ૨૦૨૫ના રોજ…
ડેરોલ ગામ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક બાઇક પર સવાર બે પૈકી એકનું મોત એક ઇજાગ્રસ્ત.
તારીખ ૧૧/૦૬/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ડેસર તાલુકાના મોકમપુરા ભુપતસિંહ ફળીયા ખાતે રહેતા બળવંતસિંહ વખતસિંહ રાઠોડ દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ…
હાલોલ:તાજપુરા ખાતે પ.પૂ.શ્રી દાદાગુરુના સાનિધ્યમાં અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના અધ્યક્ષતામાં 25000 વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૧.૬.૨૦૨૫ શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરા તેમજ વન વિભાગ પંચમહાલ ના સંયુક્ત ઉપક્રમે બ્રહ્મલીન પ.પુ.શ્રી નારાયણબાપુ…
કાલોલ તાલુકાના ઝાંખરીપુરા ગામે પછાત વર્ગ નુ બનાવટી પ્રમાણપત્ર રજુ કરનાર સરપંચ પદના મહિલા ઉમેદવારનું ફોર્મ રદ.
તારીખ ૧૧/૦૬/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ઉમેદવારે કાલોલ તાલુકામા બનાવેલ બનાવટી પ્રમાણપત્ર ની કાલોલ ટીડીઓ એ ખરાઈ કરતા બોગસ હોવાનો રિપોર્ટ…
કાલોલના મધવાસ ગામે ચુંટણીની અદાવતે જાતિ વિષયક અપમાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ મથકે લેખીત ફરિયાદ
તારીખ ૧૧/૦૬/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના મધવાસ ગામે રહેતા રમેશભાઈ શનાભાઇ દ્વારા કાલોલ પોલીસ મથકે આપેલ લેખિત ફરિયાદ મુજબ…
કાલોલ તાલુકાના મલાવ ગામની પંચાયત સમરસ જાહેર થતાં સાંસદ અને ધારાસભ્ય સહિત અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી.
તારીખ ૧૧/૦૬/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ સમગ્ર ગુજરાતમાં સ્થાનીક સ્વરાજની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે કાલોલ તાલુકાના મલાવ ગામની ગ્રામ…
કાલોલ તાલુકાના ઝાંખરીપુરા ગામના સરપંચ પદના ઉમેદવાર ના જાતિના દાખલા સામે વાંધા અરજી કરી ફોર્મ રદ કરવા માંગ.
તારીખ ૧૦/૦૬/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના ઝાંખરીપુરા ગ્રામ પંચાયતની સરપંચની બેઠકમાં ઉમેદવારી કરેલ રાધાબેન દિલીપસિંહ રાઠોડ ના ઉમેદવારી ફોર્મ…
પંચમહાલ જિલ્લાના યુવા પત્રકાર વિજયસિંહ સોલંકીનો આજે જન્મદિવસ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૦.૬.૨૦૨૫ પંચમહાલ જિલ્લાના યુવા પત્રકાર વિજયસિંહ સોલંકીનો આજે જન્મદિવસ છે. તેઓ પાછલા નવ વર્ષથી પત્રકારત્વ સાથે જોડાયેલા…
હાલોલ પુષ્ટિમાર્ગીય હવેલી ખાતે પૂ. વેદાંત બાવાશ્રી ના પવન નિશ્રામાં કમલ તલાઇ તેમજ જલ વિહાર નો દિવ્ય અલૌકિક મનોરથ યોજાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૦.૬.૨૦૨૫ હાલોલ પુષ્ટિમાર્ગીય હવેલી ખાતે પૂ. વેદાંત બાવાશ્રી ના પવન નિશ્રામાં કમલ તલાઇ તેમજ જલ વિહાર નો…
કાલોલ ખાતે વડસાવિત્રીના વ્રત નિમિત્તે સોભાગ્યવતી બહેનોએ વડની પૂજા કરી પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી.
તારીખ ૧૦/૦૬/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર સ્થિત એનએમજી હોસ્પિટલ લાલ દરવાજા રોડ પ્રસુતિ ગૃહ પાસે વડસાવિત્રી વ્રતનો તહેવાર ભક્તિભાવ…









