PANCHMAHAL
કાલોલ ના નેવરીયા ગામે નર્મદા વસાહતના લોકો ને જાતિના દાખલા નહી મળતા હોવાથી ભારે પરેશાની ને લઈ મામલતદાર કચેરીમાં રજૂઆત
તારીખ ૦૯/૦૬/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના નેવરીયા ગામે મધ્ય પ્રદેશના નર્મદા વિસ્થાપિતો માટે વસાહત બનાવવામાં આવી છે અને મોટી…
હાલોલ – ગોપીપુરા રોડ પર અજાણ્યા ડમ્ફર ચાલકે અડફેટમાં લેતા બાઈક ચાલાક નું ઘટના સ્થળે મોત
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૮.૬.૨૦૨૫ હાલોલ ગોપીપુરા રોડ પર ક્વોરીમાં મુંજૂરી કામે જઈ રહેલા બાઈક ચાલક ને અજાણ્યા ડમ્ફર ચાલકે અડફેટમાં…
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કાર કૉન્વૉય ઉભો રખાવીને બાળકોને પાસે બોલાવી આત્મીય સંવાદ કર્યો
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી હંમેશા સામાન્ય નાગરિકો સાથે જોડાયેલા રહે છે. જનતા જનાર્દન સાથે એક…
શહેરા તાલુકાની 42 ગ્રામ પંચાયતમાં ચૂંટણીની ધમધમાટ: 49 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી, સમર્થકોની ઉમટતી ભીડ
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં છેલ્લા બે વર્ષથી વહીવટદાર શાસન હેઠળ ચાલી રહેલી ગ્રામ પંચાયતો માટે…
વેજલપુર ગામના મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદુલ અઝહા ની નમાઝ ઈદગાહમાં અદા કરીને શાનદાર ઉજવણી કરાઇ
તારીખ ૦૮/૦૬/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકા વેજલપુર ગામના મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં ઈદુલ અઝહા ની નમાઝ ઈદગાહ માં અદા…
કાલોલ ના કાતોલ ગામના ઈસમને સેટકો કંપનીમાં ચાલુ ફરજ દરમ્યાન તબીયત બગડતા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ મોત
તારીખ ૦૮/૦૬/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના કાતોલ ગામે રહેતા અને સેટકો ઓટોમોટિવ નામની કંપની મા ફરજ બજાવતા ખુમાનભાઇ શંકરભાઈ…
ગોધરાના મોતીબાગ ખાતે ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા ગોધરા તાલુકાના મોતીબાગ ખાતે ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય મોટિવેશનલ અને તેજસ્વી તારલાઓનો…
હાલોલ નગર સહિત પંથકમા બકરી ઇદ (ઈદુલ-અદહા)ની ઉજવણી હર્ષ ઉલ્લાસ પૂર્વક કરાઈ.
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૭.૬.૨૦૨૫ સમગ્ર દેશ ભરમાં મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવાર એવા ઈદુલ અદહા એટલે કે બકરી ઈદની ઉજવણી કરવામાં…
મોદી સરકારના વિકાસમય 11 વર્ષ – સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણની યાત્રા ના પુર્ણ થતા કાલોલ કોમ્યુનિટી હોલમાં મંડળ કાર્યશાળા નુ આયોજન કરાયું
તારીખ ૦૭/૦૬/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ સંકલ્પથી સિદ્ધિ સુધી “વિકસિત ભારતના અમૃતકાળ“માં પ્રેરણાદાયી કાર્યોથી ભરેલી નરેન્દ્ર મોદી ની સરકારના 11 વર્ષ…
કાલોલ શહેર સહિત તાલુકમાં ઇદુલ અઝહા (બકરી ઈદ) ની ઉજવણી હર્ષોલ્લાસ સાથે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન.
તારીખ ૦૭/૦૬/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકા પંથક સહિત નગર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા કુરબાની નાં પાવન પર્વ ગણાતા ઈદુલ…










