PANCHMAHAL
ગોધરા એસ.ટી. વિભાગીય કચેરીના વિભા.યાંત્રાલાય ખાતે મેડિકલ કેમ્પ યોજાયો
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા *પંચમહાલ, મંગળવાર ::* ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ગોધરા વિભાગ ગોધરા તેમજ નશાબંધી અને…
પંચમહાલ જિલ્લામાં “વિશ્વ પર્યાવરણ દિવસ” પખવાડિયાની ઉજવણી નિમિત્તે “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” થીમ હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં લોક જાગૃતિની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઇ
*પંચમહાલ ગોધરા * નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લા ગ્રામ વિકાસ એજેન્સી દ્વારા “સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ)” યોજના અંતર્ગત તા.૫ મી જુન…
બકરી ઈદના તહેવારને અનુલક્ષીને જાહેરનામુ પ્રસિદ્ધ કરાયુ
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા આગામી તા.૦૭/૦૬/૨૦રપ ના રોજ મુસ્લિમ ધર્મનો “બકરી ઈદ” (ઈદ-ઉલ-જુહા)નો તહેવાર ઉજવવામાં આવનાર છે. આ તહેવારની…
કાલોલના વેજલપુર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિ ની મિટિંગમાં મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા
તારીખ ૦૩/૦૬/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગતરોજ પોલીસ ઇસ્પેક્ટર એમ.બી.મોઢવાડીયાની અધ્યક્ષતામાં સાંતી સમિતિની બેઠકનું આયોજન કરવામાં…
કાલોલ પોલીસે દોલતપુરા નાળા પાસેથી જુગાર રમતા પાંચ જુગારીઓને બાર હજાર ઉપરાંત ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા
તારીખ ૦૩/૦૬/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને બાતમી મળેલ કે દોલતપુરા ગામે નાળા…
હાલોલ શ્રી નારાયણધામ તાજપુરા ખાતે આગામી તા.૧૧ મી જુને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે થનારા વૃક્ષારોપણ વિરાટ નારાયણ વન લોકાર્પણ અંતગર્ત યોજના બેઠક યોજાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨.૬.૨૦૨૫ હાલોલ શ્રી નારાયણધામ તાજપુરા ખાતે શ્રી નારાયણ વિરાટ વન અભિયાન ૨૫૦૦૧ સ્વદેશી વૃક્ષારોપણ,”એક વૃક્ષ નારાયણ બાપુ…
જાંબુઘોડા ખાતે ઔદ્યોગિક રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો,રોજગાર ભરતી મેળામાં કુલ ૩૨ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઇ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨.૬.૨૦૨૫ જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ગોધરા પંચમહાલ દ્વારા સરકારી આઇ.ટી.આઇ, જાંબુઘોડા ખાતે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો…
પંચમહાલના ગોધરા ખાતે બેંક ઑફ બરોડા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતાની દિશામાં ઉદ્દેશપૂર્વક પગલાંરૂપે પંચમહાલ જિલ્લામાં બેંક ઑફ બરોડા દ્વારા ગોધરા નગરપાલિકા…
પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પંચમહાલમાં મનરેગા યોજના હેઠળ થયેલા કૌભાંડ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ…
કાલોલના બાકરોલ પાસે રેલ્વેના ટ્રેક પાસે અજાણ્યા ઈસમની લાશ મળી આવતા પોલીસ મથકે એડી નોંધ કરાઈ
તારીખ ૦૨/૦૬/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના બાકરોલ રેલવે સ્ટેશન થી ચાંપાનેર રેલ્વે સ્ટેશન વચ્ચે બાકરોલ ગામની સીમમાં રેલ્વે ના…










