PANCHMAHAL
વટલાવ ગામે લગ્નના વરઘોડામાં નજીવી બાબતે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ
તારીખ ૧૫/૦૫/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વટલાવ ગામમાં દિલીપભાઈ મોહનભાઈ પરમાર ના પુત્ર ના લગ્ન પ્રસંગે…
પંચમહાલ જિલ્લામાં જુના વાહનોની ખરીદ-વેચાણ કરનાર તથા ભંગાર ખરીદ વેચાણ કરનાર વેપારી/વ્યક્તિઓએ રજીસ્ટર નિભાવવાના રહેશે
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લામાં જુની સાયકલ, સ્કુટર(ટુ વ્હીલર), થ્રી વ્હીલર, ફોર વ્હીલર તથા ભંગારના વાહનોની ખરીદ-વેચાણ…
212 દરજી સમાજ વિકાસ મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ખડોદી મોકામે શ્રી 212 દરજી સમાજ વિકાસ મંડળ દ્વારા પ્રથમ વખત…
કાલોલ શહેરના અંદાજીત ૪૫ હાજીઓ અલગ અલગ દિવસોમાં મકકા-મદીના ની પવિત્ર હજયાત્રા કરવા રવાનાં થયા.
તારીખ ૧૫/૦૫/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ મક્કા અને મદીના હજયાત્રા માટે જતા કાલોલ ના હજયાત્રીઓના જૂથને મુસ્લિમ સમાજ દ્વારા એક જુલુંસ…
કાલોલ તિરંગા સર્કલ પાસે રાહદારીને ટ્રક ચાલકે અડફેટે લેતા જમણો પગ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો.
તારીખ ૧૪/૦૫/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ મામલતદાર કચેરી સામેના તિરંગા સર્કલ પાસે ચાલતા જતા ઈસમને ટ્રક નં આરજે ૨૦ જીસી…
શહેરા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડ
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા અધિક પોલીસ મહાનિદેશક સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ ગુ.રા.ગાંધીનગર નાઓ તરફથી વધુમાં વધુ નાસતા-ફરતા આરોપીઓને પકડવા…
પંચમહાલ જિલ્લામાં ધોરણ ૧૦ માં ૭૩.૬૦% પરિણામ કાલોલ કેન્દ્ર જીલ્લામાં પ્રથમ
તારીખ ૧૪/૦૫/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ માં ધોરણ-૧૦ એસ.એસ.સી ની…
પાંચ દિવસ પહેલા વડોદરાના ગુમ થયેલા યુવકની લાશ કાલોલ પાસે નર્મદા કેનાલમાંથી મળી:હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ
તારીખ ૧૩/૦૫/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ વડોદરાના દરજીપુરામાંથી પાંચ દિવસ અગાઉ ગુમ થયેલા યુવકની લાશ કાલોલ નજીક નારણપુરા કેનાલમાંથી મળી આવતા…
કાલોલમા વૈષ્ણવાચાર્ય ના વરદ હસ્તે વલ્લભ દ્વાર નુ અનાવરણ કરવામાં આવ્યું.મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા
તારીખ ૧૨/૦૫/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલના ગોવર્ધનનાથજી પ્રભુ ના ૧૪૮ મા પાટોત્સવ નિમિત્તે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજ…
કાલોલ ગોવર્ધનનાથજી ના 148 મા પાટોત્સવ નિમિત્તે પુષ્ટિ અમૃત મહોત્સવ અંતર્ગત નિશુલ્ક મેડિકલ કેમ્પમાં 123 દર્દીઓ એ લાભ લીધો.
તારીખ ૧૧/૦૫/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલના ગોવર્ધનનાથજી પ્રભુ ના ૧૪૮ મા પાટોત્સવ નિમિત્તે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજ…









