PANCHMAHAL
હાલોલ નગરમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરાઇ,નગરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા યોજાઈ.
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૬.૪.૨૦૨૫ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મોત્સવના પાવન અવસરે ઉજવાતા રામનવમીના પાવન પર્વને લઈને હાલોલ નગર ખાતે આજે…
હાલોલ કોર્ટ દ્વારા ખુન કેસના આરોપીને નિર્દોષ ઠેરવી છોડી મુકી ફરિયાદી ઉપર ફરીયાદ કરવા નો હુકમ કરાતા ચકચાર
તારીખ ૦૬/૦૪/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે ગત તા ૨૦/૧૧/૨૦૦૩ ના બનાવ અંગે ફરિયાદી મહેન્દ્રસિંહ નવલસિંહ સોલંકી દ્વારા…
રામનવમી ની પુર્વ સંધ્યાએ કાલોલમાં પોલીસ જવાનો દ્વારા ફુટ માર્ચ યોજાઈ
તારીખ ૦૬/૦૪/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ રામનવમી ના પર્વની પૂર્વ સંધ્યાએ શનિવારે સાંજે ૭:૪૫ કલાકે કાલોલ પોલીસ સ્ટેશન ના પીઆઇ આર.ડી…
કાલોલ પોલીસ સ્ટેશનમાં જીલ્લા પોલીસ વડા ની અઘ્યક્ષસ્થાને રામનવમી ની શોભાયાત્રા ને લઇ શાંતી સમિતિ ની બેઠક યોજાઈ.
તારીખ ૦૫/૦૪/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ પોલીસ સ્ટેશન ખાતે જીલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના અધ્યક્ષતા હેઠળ આવતી કાલે યોજાનાર રામનવમી…
હાલોલમાં રામ નવમી તહેવારને અનુલક્ષીને હાલોલ ટાઉન પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયું.
રિપોર્ટર.કાદીર દાઢી.હાલોલ તા.૫.૪.૨૦૨૫ આગામી ૬ એપ્રિલ રવિવાર નાં રોજ હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર એવા રામ નવમી તહેવારને અનુલક્ષીને હાલોલ ટાઉન…
યાત્રાધામ પાવાગઢ ખાતે આઠમાં નોરતે ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટ્યા,મંદિર પરિષદ ખાતે આઠમનો હવન યોજાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૫.૪.૨૦૨૫ સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે દર વર્ષની જેમ પરંપરા અને શ્રધ્ધા સાથે ચૈત્રી નવરાત્રીના આઠમાં…
હાલોલ:પીએમ શ્રી હાલોલ કન્યા શાળામાં શાળાનો સ્થાપના દિવસ તથા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૫.૪.૨૦૨૫ પીએમ શ્રી હાલોલ કન્યા શાળામાં શાળાનો સ્થાપના દિવસ તથા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં…
કાલોલ એમજીએસ હાઈસ્કુલના પ્રા.વિભાગના વિધાર્થીઓ એ નેશનલ વુડબોલ મા ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો.
તારીખ ૦૫/૦૪/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ ની ધી એમજીએસ હાઈસ્કુલ ખાતે પ્રાથમિક વિભાગમાં ભણતા ઘો ૮ ના પરમાર જૈમિન જયેન્દ્રભાઈ…
પંચમહાલ જિલ્લાના 25 શિક્ષકોને પર્યાવરણ સંરક્ષક એવોર્ડથી ગાંધીનગર ખાતે સન્માનિત કરાશે.
તારીખ ૦૫/૦૪/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ પર્યાવરણ માટે ઉત્તમ કાર્ય કરનાર પર્યાવરણ પ્રેમી શિક્ષકોનું સન્માન કરવા માટે પુલકિતભાઈ જોશી – મદદનીશ…
કાલોલ ની કરાના મુવાડા પ્રા.શાળામાં ધોરણ ૫ નો વિદાય સમારંભ અને સત્યનારાયણ ભગવાનની કથા નુ આયોજન કરાયુ.
તારીખ ૦૫/૦૪/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાની કરાના મુવાડા પ્રાથમિક શાળામાં ચૈત્ર મહિનાની નવરાત્રી માં બાળકો સત્યનારાયણ ભગવાન વિશે જાણે…










