PANCHMAHAL
-
કણેટીયા નર્મદા કેનાલ ઉપર બાઇક ને મહેન્દ્ર પીકપ ચાલકે ટક્કર મારતા ૨૦ વર્ષીય યુવક નુ સારવાર દરમ્યાન મોત.
તારીખ ૨૮/૦૩/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ પોલીસ મથકે પાની મુવાડી સણસોલી ખાતે રહેતા સુરપતસિંહ ઉદેશી રાઠોડ દ્વારા નોંધાવેલી ફરિયાદ ની…
-
હિન્દૂ સંસ્કૃતિના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના પ્રાગટ્ય દિનને કાલોલ ખાતે અત્યંત ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવ્યો.
તારીખ ૨૮/૦૩/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ હિન્દૂ સંગઠનના કાર્યકરો દ્વારા પાછલા અનેક વર્ષોથી ભગવાન શ્રી રામના જન્મદિન ને એક મહા…
-
શાળા રત્ન એવોર્ડ એનાયત કરી જન્મદિવસની ઉજવણી.
તારીખ ૨૮/૦૩/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જિલ્લાની ગોધરા તાલુકાની ટીંબા ગામ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શાળાના આચાર્ય સતિષભાઈ પ્રજાપતિ ના…
-
હાલોલ કંજરી ખાતે સ્વર્ગસ્થ ઠાકોર સાહેબ સરદાર ચંદ્રસિંહજી પરમારની પ્રતિમાનું અનાવરણ અને ચોકનું નામકરણ સમારોહ યોજાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૮.૩.૨૦૨૬ તા.૨૭ માર્ચ શુક્રવારના રોજ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાન ના જન્મોત્સવ નિમિત્તે હાલોલ તાલુકાના કંજરી ખાતે…
-
હાલોલ:સ્વામી નારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે મંદિરનો ૧૩ મો પાટોત્સવ,રામનવમી તેમજ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો પ્રાગટયોટસ્વની ઉજવણી કરાઈ
રિપોર્ટર.કાદિર દાઢી.હાલોલ તા.૨૮.૩.૨૦૨૬ હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ સ્વામી નારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે શુક્રવારના રોજ મંદિરનો ૧૩ મો પાટોત્સવ,રામનવમી…
-
હાલોલ નગર ખાતે રામનવમીની ભવ્ય ઉજવણી કરાઈ,નગરમાં નીકળી ભવ્ય શોભાયાત્રા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૭.૩.૨૦૨૬ હાલોલ નગર ખાતે કણજરી રામજી મંદિરના મહંત શ્રી રામશરણદાસજી મહારાજની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ હાલોલ વિધાનસભાના…
-
હિન્દૂ સંસ્કૃતિના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના પ્રાગટ્ય દિનને કાલોલ ખાતે અત્યંત ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવ્યો.
તારીખ ૨૭/૦૩/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ હિન્દૂ સંગઠનના કાર્યકરો દ્વારા પાછલા અનેક વર્ષોથી ભગવાન શ્રી રામના જન્મદિન ને એક મહા…
-
શહેરા નગરપાલિકા હોલ ખાતે ધારાસભ્ય જેઠાભાઈ આહીરના માર્ગદર્શન હેઠળ ભાજપની સંગઠનાત્મક બેઠક યોજાઈ
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા શહેરા: આગામી ‘સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી – 2026’ ના આયોજનના ભાગરૂપે શહેરા નગરપાલિકા હોલ ખાતે ભારતીય…
-
શહેરામાં રામનવમીના પવિત્ર પર્વે ભગવાન શ્રી રામચંદ્રજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ: ભક્તિમય માહોલમાં ‘જય શ્રી રામ’ના નાદ સાથે નગર ગુંજી ઉઠ્યું
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા શહેરા: મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવ ‘રામનવમી’ના પવિત્ર અવસર પર પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં…
-
કાલોલના વેરાઈ માતાજીના ૧૨મા પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદીનું ભવ્ય આયોજન.
તારીખ ૨૭/૦૩/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરના કલાલ ઝાપા વિસ્તારમાં બિરાજમાન દશાલાડ જ્ઞાતિના કુળદેવી શ્રી વેરાઈ માતાજીના ૧૨ મા પાટોત્સવ…









