RAJKOT
Rajkot: માધવપુરનો મેળો બન્યો સાંસ્કૃતિક મહાકુંભ
તા.૮/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર માધવપુર મેળામાં ઉત્તર પૂર્વીય ભારતના વિવિધ રાજ્યો અને ગુજરાતની લોકસંસ્કૃતિને પ્રતિબિંબિત કરતા કુલ ૧૬૦૦થી વધુ કલાકારોએ બીજા…
Rajkot: ‘મોડેલ સોલાર વિલેજ’ સ્પર્ધા: ૫૦૦૦ થી વધુની વસ્તી ધરવતા ગામોમાં સૌથી વધુ સોલાર રૂફટોપ લગાવો, ને જીતો એક કરોડનું ઇનામ
તા.૮/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ગામડાઓમાં સૌર ઉર્જાને વેગવંતી બનાવવા રાજકોટ જિલ્લાના ૨૭ ગામ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ૧૨ જિલ્લાઓના ૨૪૪ ગામો વચ્ચે પ્રતિસ્પર્ધા…
Rajkot: 10 દિવસને બદલે માત્ર 10 સેકન્ડમાં સોઇલ ટેસ્ટિંગ કરી આપે તેવું ડિવાઇસ ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિકે બનાવ્યું
તા.૬/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર વિશેષ અહેવાલ: ઉમંગ બારોટ: પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ કરી સોઈલ ટેસ્ટિંગ…
Jetpur: જેતપુરની ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફે રૂ. ૦૫ લાખના હીરા અને રૂ. ૦૧ લાખની રોકડ જેવો માતબર મુદ્દામાલ ઇજાગ્રસ્તના પરિવારને પરત કર્યો
તા.૬/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર ૧૦૮ની આકસ્મિક સેવા માત્ર જીવન જ નથી બચાવતી, જીવન જીવવાના પાઠ પણ શીખવાડે છે…
Rajkot: સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતો માટે રાજકોટમાં પદ્મ શ્રી સુભાષ પાલેકરની નિશ્રામાં ૧૨થી ૧૪ એપ્રિલ ત્રિદિવસીય કૃષિ શિબિર
તા.૫/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન મુજબ પ્રવેશ મળશે: મર્યાદિત બેઠકો હોવાથી વહેલો પ્રવેશ મેળવી લેવા અપીલ Rajkot:…
Jasdan: જસદણના બળધોઈ ગામે તળાવ સુધારણાની કામગીરીનો શુભારંભ કરાવતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.૫/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: “સુજલામ સુફલામ જળ સંચય અભિયાન-૨૦૨૫” તથા “કેચ ધ રેઈન 2.0” અંતર્ગત જળસંપત્તિ અને પાણી પુરવઠા…
Gondal: ગોંડલની સરકારી આઈ.ટી.આઈ.માં ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા ફોર્મ ભરવાનું શરૂ
તા.૫/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Gondal: ગોંડલની સરકારી એમ.બી. આઈ.ટી.આઈ.માં ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા માટે અરજીની જાહેરાત કરવામાં આવી છે.…
Rajkot: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા જસદણ તાલુકાનાં રૂ. ૨ કરોડ ૯૮ લાખના ખર્ચે રસ્તાઓના રીસર્ફેસીંગ કરવાના કામનો શુભારંભ
તા.૫/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજકોટ જિલ્લાનાં જસદણ તાલુકાનાં સાણથલી-ડોડીયાળા રોડ તથા વેરાવળ-સાણથલી-ડોડીયાળા…
Rajkot: “૦૭ એપ્રિલ : વિશ્વ આરોગ્ય દિવસ” ‘સુપોષિત ગુજરાત’ના ધ્યેય સાથે માતા-બાળ મૃત્યુદરને ઘટાડવા પ્રયાસશીલ સરકાર
તા.૫/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન : માર્ગી મહેતા રાજકોટ ગ્રામ્યમાં ડીસેમ્બર અંતિત ૯૯.૮૯% પ્રસૂતિ દવાખાનામાં ૨૩,૮૭૨ બાળકોનું સંપૂર્ણ રસીકરણ Rajkot: દર…
Rajkot: રાજકોટ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા ‘વિશ્વ આરોગ્ય દિવસ’ની ઉજવણી કરાશે
તા.૫/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: તા. ૦૭ એપ્રિલને ‘વિશ્વ આરોગ્ય દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી દર વર્ષે…








