RAJKOT
Upleta: કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા તેમજ ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ઉપલેટા ખાતે બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરશે
તા.૧૯/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Upleta: કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા તેમજ ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સહિત મહાનુભાવ…
Rajkot: કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં ધોરાજીના મોટી મારડમાં સેવાસેતુ, આરોગ્ય તપાસ કેમ્પ તથા લોકાપર્ણ-ખાતમુહૂર્ત કાર્યકમ યોજાયા
તા.૧૯/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જનપ્રતિનિધિઓ-અધિકારીઓ લોકોના દ્વારે જઈ પ્રશ્નો ઉકેલી સેવાઓના લાભ પહોંચાડે છે: ડૉ. મનસુખ માંડવીયા મોટી મારડમાં લોકભાગીદારીથી ૩૫૦૦…
Rajkot: સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી ઉકેલ માટે મહત્વનો નિર્ણય
તા.૧૯/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ચોમાસા દરમિયાન ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી નિકાલ માટે કુલ રૂ. ૧,૫૩૪ કરોડમાંથી પ્રથમ તબક્કામાં રૂ. ૧૩૯…
Rajkot: મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં “બા”નું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા સંચાલિત માનવ મેડિકલ, કલીનીક અને લેબોરેટરી ખુલ્લી મુકાઈ
તા.૧૯/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટમાં માનવ કલ્યાણ મંડળ અને સમસ્ત પાટીદાર સમાજ સંચાલિત “બા”નું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા ગત રોજ તા.૧૮…
Rajkot: રાજકોટ શહેરમાં જી.પી.એસ.સી. દ્વારા યોજાનારી પરીક્ષા અંગે પ્રતિબંધાત્મક આદેશો જાહેર
તા.૧૯/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: જી.પી.એસ.સી. દ્વારા તા. ૨૦ એપ્રિલ, ૨૦૨૫ના રોજ બપોરે ૧૨ કલાકથી બપોરે ૦૩ કલાક સુધી ‘ગુજરાત વહીવટી…
Rajkot: નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
તા.૧૯/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર “વન નેશન વન રેશનકાર્ડ'” યોજના હેઠળ જિલ્લામાં ૨૬ હજારથી વધુ લાભાર્થીઓને મળે છે અનાજ Rajkot: રાજકોટ શહેર/જિલ્લા…
Rajkot: રાજકોટની મનહરપુર આંગણવાડી બની રહી છે ભૂલકાંઓના વિકાસની ફૂલવારી
તા.૧૮/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર પોષણ સહ શિક્ષણનો સંદેશો આપતા વિશિષ્ટ ટી.એલ.એમ.ના માધ્યમથી મળે છે જ્ઞાન સાથે ગમ્મત Rajkot: રાજકોટ કોર્પોરેશન આઇ.સી.ડી.એસ.…
Rajkot: “સુપોષિત બાળક, મેદસ્વિતામુક્ત બાળક” રાજકોટ ગ્રામ્યમાં માતાઓ અને બાળકોને પોષણ અને આરોગ્યની સારી આદતોને કેળવવા પ્રોત્સાહિત કરાયાં
તા.૧૮/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર બાળકોમાં સ્થૂળતાને દૂર કરવા વિવિધ સ્પર્ધાઓનું આયોજન : માતાઓને પોષણયુક્ત આહારનો ઉપયોગ કરવા માર્ગદર્શન Rajkot: સ્વસ્થ જીવન…
ચાલતી બસમાં તરુણી પર દુષ્કર્મની ઘટનાથી ચકચાર !!!
મહિલા અને બાળકીઓ માટે કથિત રીતે સુરક્ષિત કહેવાતા ગુજરાતમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં રાજકોટમાં સુરતની તરૂણી સાથે બસમાં…
Rajkot: જસદણ- વિંછીયા પંથકમાં પાંચ કરોડથી વધુના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.૧૮/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર વિંછીયા ખાતે બનશે વિજ્ઞાન પ્રવાહની સરકારી માધ્યમિક શાળા: બાળકોને ઘર આંગણે મળશે નવીન તકો: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા…







