RAJKOT
Rajkot: “ક્ષયમુક્ત ભારતનું આહ્વાન, રાખીએ સૌ આપણું ધ્યાન” રાજકોટ ગ્રામ્યમાં સઘન ક્ષય નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત ૧૦૩ દિવસમાં ટી.બી.ના ૨૯૪ કેસો ડિટેક્ટ થયા
તા.૨૪/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન : માર્ગી મહેતા ક્ષય નિવારણ કેન્દ્ર અંતર્ગત હાલમાં ૧૧૯૯ દર્દીઓ વિનામૂલ્યે સારવાર હેઠળ વર્ષ ૨૦૨૪ માટે…
‘દ્વારકામાં ભગવાન હવે ક્યાંથી હોઈ? ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ’ : સ્વામિનારાયણ મંદિરનું પુસ્તક
રાજકોટ: વડતાલ સ્વામિનારાયણ મંદિરનું વધુ એક પુસ્તક વિવાદમાં આવ્યું છે. શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરૂ ગોપાલાનંદ સ્વામીની વાતો નામના પુસ્તકના લખાણથી વિવાદ…
Jasdan: જસદણ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ૨૬ માર્ચે યોજાશે
તા.૨૧/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: ગુજરાત સરકારે રાજયના નાગરીકોના ગ્રામ્યકક્ષા કે તાલુકાકક્ષાના પ્રશ્નોનો અસરકારક અને ન્યાયીક રીતે ઉકેલ થાય, તે…
Rajkot: રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ૨૪ માર્ચે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાશે
તા.૨૧/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ટી.બી. મુક્ત ભારત અભિયાનને સાકાર કરવાના હેતુસર તા. ૨૪ માર્ચ, ૨૦૨૫ના રોજ…
Rajkot: મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા ઘઉંની ટેકાના ભાવની ખરીદીની તૈયારીઓ અંગે કરશે સમીક્ષા
તા.૨૧/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ભારત સરકારના ગ્રાહક સુરક્ષા, ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થાના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા રાજકોટ જિલ્લાના…
Rajkot: મોટર સાયકલ પ્રકારના GJ03PE સીરીઝના ગોલ્ડન,સિલ્વર નંબરો માટે ઓકશન યોજાશે
તા.૨૧/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: મોટર સાયકલ પ્રકારના GJ03PE સીરીઝના ગોલ્ડન-સિલ્વર નંબરો માટે રિ-ઓકશન તા. ૩૦/૦૩/૨૦૨૫થી ઓક્શન શરૂ કરવામાં આવશે, જેમાં…
Rajkot: ભારતીય માનક બ્યુરો, રાજકોટ દ્વારા “વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ”ની ઉજવણી કરાઈ
તા.૨૧/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર તમારું બિલ જ તમારી વસ્તુનો આધાર છે, માટે વેપારી પાસેથી બિલ અવશ્ય મેળવો જે ગ્રાહક નાની રકમ…
Jetpur: જેતપુરમાં ચકલી દિવસની અનોખી ઉજવણી: સુલતાનપુરના વીરા ગ્રુપ સહયોગથી નગર પાલિકા ના સદસ્ય સુમિતાબેન દ્વારા જેતપુરમાં 700 જેટલા પક્ષીના માળાનું ફ્રી વિતરણ કરવામાં આવ્યા
તા.૨૦/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર Rajkot, Jetpur: 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાય છે. ભારત અને સમગ્ર વિશ્વમાં…
Rajkot: કુમળા બાળના કોમળ હૃદયના ધબકારને ગતિશીલ કરતી પ્રગતિશીલ સારવાર
તા.૨૦/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આર.બી.એસ.કે. ની નિઃશુલ્ક આરોગ્ય સેવા : ધોરાજીના એક વર્ષના બાળ યુવરાજની જન્મજાત હૃદયની ખામી દૂર કરાઇ વર્ષ…
Rajkot: ‘‘સ્વચ્છતાથી સ્વસ્થતા” ભાયાવદરના નગરજનોને લોકડાયરાના માધ્યમથી મનોરંજન સાથે સ્વચ્છતાનો સંદેશ અપાયો
તા.૨૦/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સ્વચ્છ ભારત પહેલને સાર્થક કરવા છેવાડાના માનવી સુધી સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવાય તે…







