RAJKOT
Rajkot: પોસ્ટ વિભાગની પહેલ – મહાશિવરાત્રી પર સ્પીડ પોસ્ટથી મેળવો શ્રી સોમનાથ, શ્રી કાશી વિશ્વનાથ અને શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનો પ્રસાદ
તા.૨૪/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: મહાશિવરાત્રી પર શિવજીની આરાધના કરવાનો વિશેષ મહિમા છે. દરેક ભક્ત ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન કરવા…
Rajkot: તા.૦૧ માર્ચના રોજ શાપર વેરાવળ ઈન્ડ્રસ્ટ્રીયલ એસોસિએશન ઓફીસ ખાતે રોજગાર ભરતીમેળો યોજાશે
તા.૨૪/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: મદદનીશ નિયામક(રોજગાર) કચેરી, રાજકોટ અને શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે તા.૦૧ માર્ચના રોજ સવારે ૦૯:૦૦…
Rajkot: પ્રધાનમંત્રી “કિસાન સન્માન નિધિ” યોજનાના ૬ વર્ષ સાંસદશ્રી પરસોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લાકક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો
તા.૨૪/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર સરકારી તિજોરીમાંથી દર વર્ષે ધરતીપુત્રોના બેંક ખાતામાં વચેટિયા વિના સીધા રૂ. ૬૦૦૦ની સહાય જમા થાય છે, જેનો…
Rajkot: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જસદણના બળધોઇ ખાતે પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત
તા.૨૩/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રૂ. ૨૭ લાખના ખર્ચે બનનાર પેટા આરોગ્ય કેન્દ્રમાં લેબર રૂમ, વેઈટીંગ એરીયા, એકઝામિન રૂમ સહિતની પાયાની સુવિધાઓ…
Rajkot: આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભા ગૃહમાં રજુ કરેલ “ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક -૨૦૨૫” સર્વાનુમત્તે પસાર
તા.૨૧/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક -૨૦૨૫ હેઠળ રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની…
Rajkot: GJ 03 PD સિરીઝના ગોલ્ડન, સિલ્વર નંબરો માટે ઇ-ઓકશન યોજાશે
તા.૨૧/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: મોટર કાર પ્રકારના વાહનો માટે GJ 03 PD સિરીઝના ગોલ્ડન-સિલ્વર નંબરો માટે રી-ઓક્શન તા.૨૮/૦૨/૨૦૨૫થી શરૂ કરવામાં…
Rajkot: રાજકોટ જિલ્લા બાગાયત કચેરી ખાતે ૨૮ ફેબ્રુઆરી સુધીમાં બાગાયત ખેડૂતોએ જરૂરી કાગળો પહોંચાડવાના રહેશે
તા.૨૧/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લાના બાગાયત ખેડૂતોએ વર્ષ ૨૦૨૪-‘૨૫ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત…
Rajkot: રાજકોટ જિલ્લાકક્ષાનો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો કાર્યક્રમ ૨૪ ફેબ્રુઆરીએ યોજાશે
તા.૨૧/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: તા. ૨૪ ફેબ્રુઆરીને સોમવારના રોજ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર ત્રિ-મંદિર (દાદા ભગવાન ફાઉન્ડેશન) ખાતે પ્રધાનમંત્રી કિસાન…
Rajkot: રાજકોટની શ્રીમતિ સરોજીની નાયડુ સ્કુલ ખાતે યોજાયો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર
તા.૨૧/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ૪૫૦થી વધુ વિદ્યાર્થીઓને કારકીર્દિલક્ષી મુંઝવતા પ્રશ્નોના સંતોષકારક જવાબો આપતા નિષ્ણાંતો Rajkot: ગુજરાત રાજ્યનું દરેક બાળક પોતાના જીવનમાં…
Rajkot: “ટીબી મુક્ત ભારતનું આહવાન, રાખીએ સૌ આપણું ધ્યાન”, રાજકોટ ખાતે “ટીબી નિર્મુલન” અભિયાન અન્વયે એકસ-રે પરીક્ષણ કેમ્પ યોજાયો
તા.૨૧/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ભારત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દેશમાંથી ટી.બી.નાબુદ કરવા હરહંમેશ કટીબધ્ધ રહે છે. જે અનુસંધાને…






