RAJKOT
Rajkot: રાજકોટ જિલ્લા બાગાયત કચેરી ખાતે ૨૮ ફેબ્રુઆરી સુધીમાં બાગાયત ખેડૂતોએ જરૂરી કાગળો પહોંચાડવાના રહેશે
તા.૨૧/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લાના બાગાયત ખેડૂતોએ વર્ષ ૨૦૨૪-‘૨૫ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત…
Rajkot: રાજકોટ જિલ્લાકક્ષાનો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો કાર્યક્રમ ૨૪ ફેબ્રુઆરીએ યોજાશે
તા.૨૧/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: તા. ૨૪ ફેબ્રુઆરીને સોમવારના રોજ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર ત્રિ-મંદિર (દાદા ભગવાન ફાઉન્ડેશન) ખાતે પ્રધાનમંત્રી કિસાન…
Rajkot: રાજકોટની શ્રીમતિ સરોજીની નાયડુ સ્કુલ ખાતે યોજાયો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર
તા.૨૧/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ૪૫૦થી વધુ વિદ્યાર્થીઓને કારકીર્દિલક્ષી મુંઝવતા પ્રશ્નોના સંતોષકારક જવાબો આપતા નિષ્ણાંતો Rajkot: ગુજરાત રાજ્યનું દરેક બાળક પોતાના જીવનમાં…
Rajkot: “ટીબી મુક્ત ભારતનું આહવાન, રાખીએ સૌ આપણું ધ્યાન”, રાજકોટ ખાતે “ટીબી નિર્મુલન” અભિયાન અન્વયે એકસ-રે પરીક્ષણ કેમ્પ યોજાયો
તા.૨૧/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ભારત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દેશમાંથી ટી.બી.નાબુદ કરવા હરહંમેશ કટીબધ્ધ રહે છે. જે અનુસંધાને…
Rajkot: ફીના અભાવે અટક્યું શિક્ષણ, આઈ.સી.ડી.એસ.ના સ્ટાફે વ્યવસ્થા કરી આપતા કિશોરી ફરી સ્કૂલે જવા લાગી
તા.૨૧/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન – પ્રિયંકા પરમાર, સંદીપ કાનાણી ગોંડલમાં આઈ.સી.ડી.એસ.ના સ્ટાફની પહેલથી કિશોરીનું ભણવાનું ફરી શરૂ થયું Rajkot: ગોંડલ…
Rajkot: રાજકોટ સરકારી પોલીટેક્નિક દ્વારા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પ્રોજેક્ટ માટે નાણાકીય સહાય પ્રદાન કરાઈ
તા.૨૧/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: દેશના વિકાસ માટે ઇનોવેશન આવશ્યક પ્રેરક બળ છે, ઇનોવેશન અને સ્ટાર્ટઅપ સમાજના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા…
Rajkot: રાજકોટ જિલ્લામાં બી.પી., ડાયાબીટીસ, કેન્સરની તપાસ માટે મેગા ડ્રાઇવ કેમ્પેઇનનો પ્રારંભ: ૩૧ માર્ચ સુધી ચાલશે સઘન ઝુંબેશ
તા.૨૧/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ૩૦ વર્ષથી વધુ વયના નાગરિકોને આરોગ્ય તપાસ કરાવવા અપીલ Rajkot: ભારતમાં દર વર્ષે બિન ચેપી રોગોના કેસોમાં…
Rajkot: અધિક પોલીસ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટરની બેઠક યોજાઈ
તા.૨૧/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જનજાગૃતિ વ્યાપક બનાવી ડ્રગ્સના દુષણ સામે સૌ મળી સાથે લડીએ અને સોફ્ટ ટાર્ગેટ એવા યુવા છાત્રોને બચાવીએ, …
Rajkot: ગુજરાતમાં વર્ષ-૨૦૨૫ દરમ્યાન ૩૦ IAS અધિકારીઓ ઉપલબ્ધ થશે :- મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
તા.૨૧/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રાજ્યમાં IAS અધિકારીનું મંજુર મહેકમ ૩૧૩ જેમાં ૧૪ અધિકારી હાલ સેન્ટ્રલ ડેપ્યુટેશન પર સીધી ભરતીથી IAS અધિકારીની…
Rajkot: ખેલ મહાકુંભ 3.0 સૌરાષ્ટ્ર ઝોન કક્ષા કબડ્ડી સ્પર્ધામાં રાજકોટ શહેરની ટીમનો વિજય, રાજ્ય કક્ષાએ પ્રવેશ
તા.૧૯/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: હાલમાં ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત ઝોન કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન થઈ રહ્યું છે. જેમાં તા. ૧૮…







