RAJKOT
Rajkot: રાજકોટ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનની ટીમે રૂ.૪.૭૪ લાખના ૩૦ મોબાઈલ શોધીને મૂળ માલિકોને પરત કર્યા
તા.૬/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર ડી.સી.પી.ઝોન-૨ શ્રી જગદીશ બાંગરવાએ લોકોને સાઈબર ફ્રોડથી સાવધ રહેવા માર્ગદર્શન આપ્યું Rajkot: રાજકોટના પ્રદ્યુમન…
Rajkot: ભયજનક જળાશયો, તળાવ, નહેરમાં પ્રતિબંધ હુકમ જારી કરાયો
તા.૫/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેંટ વિસ્તારમાં આવેલ ભયનજક જળાશયોમાં (નદી, તળાવ, નહેર, દરીયા) કોઈપણ વ્યક્તિઓ/પ્રવાસીઓએ નહાવા તથા…
Rajkot: રાજકોટ જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૬ સપ્ટેમ્બરે યોજાશે
તા.૫/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નાગરિકલક્ષી અભિગમ દ્વારા જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ગાંધીનગર સુધી…
Rajkot: સુજલામ સુફલામ જળ અભિયાનની જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાશે
તા.૫/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: નર્મદા જળસંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અન્વયે સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાન વર્ષ-૨૦૨૪ અંતર્ગત…
Rajkot: રાજકોટ જિલ્લાની આંગણવાડીના ભૂલકાઓ બન્યા શિક્ષક: રાજકોટની તમામ આંગણવાડીઓ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરાઈ
તા.૫/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: દર વર્ષે શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે પાંચ સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે…
Rajkot: રાજકોટ ઝોનની ભુજ તથા માંડવી નગરપાલિકામાં રોડ રીપેરિંગ, ગટર સફાઈ કામગીરી પૂરજોશમાં
તા.૫/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: સૌરાષ્ટ્ર તેમજ રાજકોટ જિલ્લામાં ભારે વરસાદમાં ધોવાઈ ગયેલા રોડને તાત્કાલિક રીપેર કરીને મોટરેબલ કરવા યુદ્ધના ધોરણે…
Rajkot: જી.ટી.શેઠ સરકારી આંખની હોસ્પિટલ ખાતે તા. ૮મી સપ્ટેમ્બર સુધી નેત્રદાન પખવાડિયાની ઉજવણી કરાશે
તા.૨/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર આંખના દાતા બની મૃત્યુ બાદ પણ સમાજને ઉપયોગી બનીએ Rajkot: જી.ટી.શેઠ સરકારી આંખની હોસ્પિટલ ખાતે ૨૫મી ઓગસ્ટથી…
Rajkot: સૌની યોજના રાજકોટ વિભાગમાં લિન્ક-૩ના પેકેજ-૮ અને ૯નાં રૂ.૩૯૩ કરોડનાં કામો પૂર્ણ
તા.૨/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક Rajkot: રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી…
Rajkot: રાજકોટ શહેરમાં ઉતારો લેનાર મુસાફરોની ઓનલાઈન પોર્ટલ “પથિક” પર એન્ટ્રી કરવાના આદેશો
તા.૨/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ત્રાસવાદીઓ અને અસામાજીક તત્વો શહેરના વિસ્તારમાં આવેલા હોટલ, લોજ, બોર્ડીંગ, ઘર્મશાળા તથા મુસાફરખાનાઓમાં ગુપ્ત રીતે આશરો…
Rajkot: ભાવનગર -રાજકોટ હાઈવે પર આટકોટ, બલધોઈ, દડવા, વિરનગર ખાતે રસ્તા રીપેરીંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ
તા.૨/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ જન જીવન પૂર્વવત કરવા માટે હાઇવે સાથે જોડાયેલા ગ્રામ્ય માર્ગો અગ્રીમતાના ધોરણે રીપેર…







