RAJKOT
Rajkot: વિરાણી હાઇસ્કુલ ખાતે માનસિક સ્વાસ્થ્યની જાગૃતતા અંગે “મંદુરસ્તી” નામક સેમીનાર યોજાયો
તા.૧૩/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર Rajkot: વિરાણી હાઈસ્કૂલ રાજકોટ ખાતે અરવિંદ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત “મંદૂરસ્તી”નામક માનસિક સ્વાસ્થ્ય…
Rajkot: રાજકોટ જિલ્લાના પારડીના ભુવાની કપટલીલાનો પર્દાફાશ કરતું વિજ્ઞાન જાથા શાપર વેરાવળમાં ભુવા સહિત પાંચ શખ્સો સામે ગુન્હો દાખલ થયો
તા.૧૨/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર ભુવાએ દાણા જોઈ પુત્રવધુને પિયર મોકલો નહિં તો પરિવારમાં મોત થશે. ભુવાના દાણાએ બે પરિવારોને અલગ કયાં.…
Rajkot: પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને જસદણ-વિંછીયા ખાતે રોગી કલ્યાણ સમિતિ, લેન્ડ કમિટીની બેઠક યોજાઈ
તા.૧૧/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વિંછીયાના ૧૩ પરિવારોને પ્લોટની સનદ વિતરણ કરાઈ Rajkot: વિંછીયા અને…
Rajkot: શાપર વેરાવળ ગામે કિશોરીઓ માટે “માસિક સ્ત્રાવ” અને “સ્વ સ્વછતા” અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
તા.૧૧/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર ૧૦૦ કિશોરીને “હાઇજીન કીટ”, બાલિકા પંચાયતની દીકરીઓને કેપ તેમજ માર્ગદર્શિકા કીટ અર્પણ કરાઈ Rajkot:…
Rajkot: ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ હેઠળ જિલ્લાના સફાઈ કામદારોને સ્વરોજગારી માટે ઉત્તમ તક
તા.૧૧/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર સફાઈ કામદારો માટે સીધા ધિરાણ યોજનાઓની ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ Rajkot: ગુજરાત રાજ્ય સફાઈ કામદાર વિકાસ નિગમ,…
Rajkot: રાજકોટના લોકમેળામાં સ્ટોલ-પ્લોટ ધારકે ફરજીયાત ફાયર એક્સ્ટિંગ્યુશર રાખવાના રહેશે
તા.૧૧/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર સ્ટોલ-પ્લોટ માટે ફોર્મ ભરવા માગતા અરજદારો માટે સૂચના જારી રાઈડ્સનો વીમો લેવાનો રહેશે, સ્વચ્છતા જાળવવી, સિંગલ યૂઝ…
Rajkot: દિવેલાના પાકમાં વાવણી સમયે રોગ-જીવાતના નિયંત્રણ માટે ધ્યાનમાં લેવાના પગલાં
તા.૧૧/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ખેડૂતો સિઝન પ્રમાણે પોતાના ખેતરમાં અલગ-અલગ પાકનું વાવેતર કરતા હોય છે. વાવણી કરતા પહેલા જમીનની તૈયારી,…
Rajkot: મુખ્ય આરોગ્ય અધિકારી ડો.પી.કે. સિંધ દ્વારા પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓને સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ અંગે માહિતગાર કરાયા
તા.૧૧/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર Rajkot: જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગવ્હાણેની…
Rajkot: રાજકોટ જિલ્લાના આઠ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની નોંધપાત્ર આવક
૧૧/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લાના આઠ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ છે. રાજકોટ સિંચાઈ વર્તુળ…
Rajkot: ૩૫ વર્ષ સુધીની વય ધરાવતા યુવક-યુવતીઓ માટે સાહસિક પ્રવૃતિ બહાર લાવવા પાંચ દિવસની નિવાસી શિબિર તાલીમ યોજાશે
તા.૯/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તે માટે પાંચ…







