SABARKANTHA
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસોની પ્રવર્તમાન સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાઓની સમિક્ષા કરી
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસોની પ્રવર્તમાન સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાઓની સમિક્ષા કરી* ………………… *આરોગ્ય…
સાબરકાંઠા પ્રભારી મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે હિંમતનગર ખાતે સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા કેસના બાળકોની મુલાકાત લીધી
સાબરકાંઠા પ્રભારી મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે હિંમતનગર ખાતે સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા કેસના બાળકોની મુલાકાત લીધી *** સાબરકાંઠા જિલ્લામાં ઉદ્યોગ શ્રમ…
સાબરકાંઠા પ્રભારી મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન અને એમ. પી જોગવાઈ અંગે બેઠક યોજાઇ
સાબરકાંઠા પ્રભારી મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન અને એમ. પી જોગવાઈ અંગે બેઠક યોજાઇ ** જિલ્લા તેમજ શહેરમાં વરસાદ…
શ્રી શક્તિ કૃપા સેવા ટ્રસ્ટ સંચાલિત હિંમતનગર ડિફેન્સ એકેડેમી દ્વારા બિલેશ્વર મહાદેવ મંદિર દેરોલ ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું
*શ્રી શક્તિ કૃપા સેવા ટ્રસ્ટ સંચાલિત હિંમતનગર ડિફેન્સ એકેડેમી દ્વારા બિલેશ્વર મહાદેવ મંદિર દેરોલ ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું જેમાં…
ઇડરના ચિત્રોડી ખાતે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઈ
ઇડરના ચિત્રોડી ખાતે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઈ *** સાબરકાંઠા જિલ્લામાં ઇડર તાલુકાના ચિત્રોડી ગામે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઈ…
હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પવિત્ર મહોરમ નીમીત્તે તાજીયાના ઝુલુસ કાઢવામાં આવ્યા
હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પવિત્ર મહોરમ નીમીત્તે તાજીયાના ઝુલુસ કાઢવામાં આવ્યા કરબલાના મેદાન માં હઝરત ઇમામ હુસૈન અને આપના વ્હાલા…
સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ આજે હિંમતનગરમાં આવેલ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી
સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ આજે હિંમતનગરમાં આવેલ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી અને ચાંદીપુર વાઈરસને લઈને સિવિલમાં…
હિંમતનગર ખાતે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ ગૌ માતાને પશુ હેલ્પલાઇન ૧૯૬૨ દ્વારા નિશુલ્ક સારવાર કરાઈ
*હિંમતનગર ખાતે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ ગૌ માતાને પશુ હેલ્પલાઇન ૧૯૬૨ દ્વારા નિશુલ્ક સારવાર કરાઈ* **** સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ધાણધા…
પ્રાંતિજના બોભા ગામે આત્મા પ્રોજેક્ટ ધ્વારા પ્રાકૃતિક ખેતી ઉપર કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો
*પ્રાંતિજના બોભા ગામે આત્મા પ્રોજેક્ટ ધ્વારા પ્રાકૃતિક ખેતી ઉપર કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો* **** સાબરકાંઠા જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ ધ્વારા પ્રાંતિજ…
નાબાર્ડ બેન્કના આર્થિક સહયોગ થી શ્રી માનવ ઉત્થાન ટ્રસ્ટ દ્વારા શામળાજી ખાતે આજુ બાજુના ગામના ખેડૂતો માટે મેશ્વો ફાર્મસ પ્રોડયુસર કંપનીની રચના કરવામાં આવી
નાબાર્ડ બેન્કના આર્થિક સહયોગ થી શ્રી માનવ ઉત્થાન ટ્રસ્ટ દ્વારા શામળાજી ખાતે આજુ બાજુના ગામના ખેડૂતો માટે મેશ્વો ફાર્મસ પ્રોડયુસર…








