SURENDRANAGAR
સુરેન્દ્રનગર શહેરમાં સતત બીજા દિવસે પોલીસ અને પાલિકાની સંયુક્ત ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરાઈ.
તા.17/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો પર પાલિકા અને પોલીસ દ્વારા દબાણ અંગે કડક કાર્યવાહી હાથ ધરાઇ હતી જેમાં…
ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ડોકટરની ખાલી જગ્યા ભરવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું.
તા.17/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા અને હળવદ પંથકના અંદાજિત 125 ગામડાઓમાં આરોગ્યલક્ષી સુવિધાનો અભાવ સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રાના સરકારી હોસ્પિટલમાં લાંબા સમયથી…
પાટડીના માલવણ હાઈવે પર કચોલીયા પાસે પૂરઝડપે જતી કાર પલ્ટી જતા પતિનું મોત નીપજ્યું હતું.
તા.16/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અમદાવાદ નવા વાડજ ખાતે રહેતા રતિલાલ સતાપરા પોતાની પત્નિ મુક્તાબેન સતાપરા સાથે મિત્ર અલ્પેશભાઈ ગજ્જરની કાર લઈને…
ધાંગધ્રા તાલુકાના સજ્જનપુર ગામે આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં અરજદારોના જુદાજુદા ૨૩૫૬ જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ
તા.16/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મેડીકલ કેમ્પમાં ડાયાબિટીસ અને બીપીની ચકાસણી કરી ૪૦૩ જેટલા લોકોને હેલ્થ વેલનેસ કાર્ડ, વન વિભાગ દ્વારા ૫૩…
લખતર તાલુકામાં સામાન્ય વહીવટ વિભાગ હસ્તકના રૂ.૧૮ લાખના ૬ કામોનું ઈ-ખાતમુહૂર્ત અને રૂ.૨૭ લાખના ૧૦ કામોનું ઈ-લોકાર્પણ કરાયું.
તા.15/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત GWIL પમ્પિંગ સ્ટેશનથી ઢાંકી પમ્પિંગ સ્ટેશન સુધી વિકાસ પદયાત્રા યોજાઈ વિકાસ સપ્તાહની…
સુરેન્દ્રનગરના વઢવાણ, લખતરમ, અને પાટડીમાં બે થી ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો
તા.14/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર બચેલા પાક પર મોટી અસરને કારણે ખેડૂતો પરેશાન સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ ચારેમાસ ભારે વરસાદ…
સુરેન્દ્રનગર જિલ્લામાં દિકરી જન્મને પ્રોત્સાહન મળી રહે તેવા ઉદેશ સાથે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી
તા.14/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ટી.બી. હોસ્પિટલ ખાતે દિકરી જન્મનાં વધામણા કરી કન્યાના માતાને કીટ અર્પણ કરાઈ ભારત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય બાલિકા…
સુરેન્દ્રનગર જિલ્લાની વિવિધ શાળાઓમાં લખપતિ દીદી સેમિનાર યોજાયો.
તા.14/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર…
સુરેન્દ્રનગર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્બારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.
તા.14/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા વિકાસ સપ્તાહ ઉજવણી અન્વયે પંડિત દિન દયાલ ઉપાધ્યાય ટાઉનહોલ,…
પદ્મશ્રી જગદીશ ત્રિવેદીના જન્મદિવસે રકત તુલાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો.
તા.12/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જગદીશ ત્રિવેદી સાથે સાંસદ, ધારાસભ્ય, કલેક્ટર, ડીએસપી સહીત સંતો મહંતોએ પણ રક્તદાન કરી 211 બોટલ એકત્રિત…










