SURENDRANAGAR
ખારાઘોડા રણમાં મીઠું પકવવા બાબતે અગરીયા આગેવાનોએ નેતાઓ સાથે મીટીંગ યોજાઈ
તા.21/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર એકપણ અગરીયાને રણમાં મીઠું પકવવા જતા રોકવામાં નહીં આવે અને સરકાર મીઠું પકવતા અગારિયાની સાથે છે એવી…
થાનગઢના ખાખરાળી ગામે પાણીની ટાંકીથી હજારો લીટર પાણી બિસ્માર રોડ પર ફરી વળતા કીચડરાજથી હાલાકી
તા.21/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના ખાખરાળી ગામે પાણીની ટાંકીથી પાણી વિતરણ માટે પાઇપલાઇન નાંખવામાં આવી હતી પરંતુ પાણીની લાઇન…
વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તાર પાસે અનુસુચિત જાતિના લોકો દ્વારા સુપ્રીમ કોર્ટના અનામત મુદ્દે ચુકાદાના વિરોધમાં ટ્રેન રોકી વિરોધ નોંધાવ્યો.
તા.21/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પોલીસ અને રેલ્વે વિભાગના અધિકારીઓ તેમજ આગેવાનો દોડી આવ્યા. સુરેન્દ્રનગર શહેરમાં આજે અનુસૂચિત જાતિના કાયદા વિરોધમાં આજે…
ધ્રાંગધ્રાના ભારદ અને ગંજેડા સીમમાં નર્મદા કેનાલના પાણી ફરી વળતાં પાકને વ્યાપક નુકસાન
તા.21/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ખેડૂતોના ઉભા પાકને નુક્સાન થતાં જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી આત્મ વિલોપનની ચીમકી સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રાના ભારદ,…
ભારતીય સિનિયર સિટિઝન ઓફ શિકાગો દ્રારા જગદીશ ત્રિવેદીનાં કાર્યક્રમ વડે અમદાવાદની ઉમંગ સ્કૂલને 41 લાખનું દાન
તા.21/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ભારતીય સિનિયર સિટિઝન ઓફ શિકાગો નામની સંસ્થા દ્રારા તા. ૧૮/૦૮/૨૦૨૪ રવિવારે સાંજે રાણા-રેગન બેન્કવેટ હોલમાં જગદીશ ત્રિવેદીના…
ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત થયાની જાણ થતા લોકોની આંખોમાં ઝળક્યું આશાનાં કિરણ
તા.18/08/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ભારતીય નાગરિકત્વ મળતા અમારા બાળકોને સારું શિક્ષણ અને સુખ સુવિધાઓ આપી જીવન ઉજ્જવળ બનાવી શકીશું. –…
લખતર ખાતે 78 મો સ્વાતંત્ર્ય દિવસની નિમિત્તે નિઃસ્વાર્થ બ્લડ ડોનેટ ગ્રુપ થકી સામાજિક જીવનમાં ઉમદા જનસેવાનાં સમર્પણ ભાવ માટે સલીમભાઇ ઘાંચીનું સન્માન કરાયું.
તા.18/08/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાનો રાષ્ટ્રીય પર્વ 78 મો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી લખતર ખાતે કરવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લા…
ધ્રાગંધ્રા જવાહર નવોદય વિદ્યાલયના TGT અંગ્રેજી શિક્ષક અને બે વિદ્યાર્થીઓ સાથે દિલ્હી ખાતે લાલકિલ્લા પર ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો
તા.16/08/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગંધ્રા જવાહર નવોદય વિદ્યાલયના TGT અંગ્રેજી શિક્ષક લતિકા માલી અને બે વિદ્યાર્થીઓએ સ્વતંત્રતા દિવસના…
સુરેન્દ્રનગરમાં સીટી બસ સુવિધા સહિત વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં કેબિનેટ મંત્રી
તા.16/08/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અંદાજીત રૂ.૨.૦૭ કરોડના જુદા-જુદા વિકાસકામોનાં લોકાર્પણ તથા રૂ.૨૬.૪૦ કરોડના કામોનું ખાતમુહુર્ત થવાથી ઝાલાવાડ વાસીઓને નવી આંતરમાળખાકીય…
લખતર ખાતે જીલ્લાનો ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઇ.
તા.15/08/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર લખતર તાલુકાનાં વિકાસ કામો માટે કલેકટર દ્વારા રૂપિયા ૨૫ લાખનો ચેક અર્પણ કરાયો આઝાદીના ૭૮માં વર્ષમાં…










