SURENDRANAGAR
-
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસોના લોકાર્પણ કાર્યક્રમો યોજાશે.
તા.09/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૧,૭૭૭ આવાસોનું લોકાર્પણ કરાશે.આજે તા.૧૦ ફેબ્રુઆરીના રોજ રાજ્યના ૩૩ જિલ્લાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની કેન્દ્ર…
-
પાટડી નગરપાલિકા દ્વારા 150થી વધુ બાકીદારોને નોટિસ ફટકારી હતી.
તા.07/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પાટડી નગરપાલિકા દ્વારા શહેરમાં બાકીદારો સામે બાંયો ચડાવી છે તાજેતરમાં પાલિકા દ્વારા રૂ.2.87 કરોડના બાકી ટેક્સ વસૂલવા…
-
ધ્રાંગધ્રામાં પૂ.દેશળ ભગતની જગ્યાએ ભવ્ય મંદિર નિર્માણનું કાર્ય પૂર્ણ
તા.07/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર દેશળબાપુ અને લાલબાપુની જગ્યામાં મહાદેવ, રામ દરબાર અને રાધા કૃષણની મૂર્તિ પ્રતિષ્ઠા 5,6,7 માર્ચના યોજાશે, 5 લાખથી…
-
લીંબડી ખાતે શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્કપીઠ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બનતા રાજ્યપાલ
તા.07/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કરી માર્ગદર્શન આપતા રાજ્યપાલ – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ફેમિલી ડોક્ટરની જેમ…
-
રતનપર ખાતે ઘરેલું હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત સેમિનાર યોજાયો.
તા.06/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આજરોજ મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કોમ્યુનીટી હોલ, રતનપર ખાતે ઘરેલું હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫…
-
રાજ્ય વાહન અકસ્માત યોજનામાં છેતરપિંડી મામલે આરોગ્ય વિભાગ દ્રારા તપાસ શરુ
તા.05/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધાંગધ્રા ખાનગી હોસ્પિટલ અને દર્દીના બંને પક્ષોના નિવેદનો લેવાયા રાજ્ય સરકારની વાહન અકસ્માત યોજનામાં ધ્રાંગધ્રા તાલુકાના કુડા…
-
ધ્રાંગધ્રા શહેરના શીતળા માતાના મંદિર સહીત બે મંદિરોમા તસ્કરો ત્રાટક્યા.
તા.06/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર દાન પેટીની રકમ સહિતની ચોરી થઈ. ધ્રાંગધ્રા શહેર વિસ્તારમાં ચોરીની ઘટનાઓ એક પછી એક સામે આવી રહી…
-
આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે
તા.06/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આવતીકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સવારે ૦૯:૦૦ કલાકે લીંબડી ખાતે શ્રી…
-
ચોટીલાના બાહોશ પત્રકાર અને ચોટીલા પોલીસની સહયોગી માનવતા ઉજાગર કરતી સેવા પ્રવુતિ
તા.06/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ચોટીલા શહેરના મધ્યમાં આવેલ બેંક ઓફ બરોડાની આગળ રામેશ્વર આશ્રમ શાસ્ત્રીનગર પાસે એક મંદ બુદ્ધિની મહિલા મળી…
-
સુરેન્દ્રનગર ડેપોનાં મહિલા કંડકટરે અમદાવાદનાં પત્રકારનું ભુલાઇ ગયેલું લેપટોપ પરત કર્યુ.
તા.06/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આ જમાનામાં પ્રામાણિકતાનું પ્રમાણ જ્યાં દિવસેને દિવસે ઘટતું થતું જઈ રહ્યું છે માણસાઈના દીવા ઓલવાતા જઈ રહ્યાં…