SURENDRANAGAR
-
ચોટીલા બાયપાસ જમીન સંપાદન સાંગાણી ગામના ખેડૂતને રૂ.7.61 લાખના વળતરનો ચેક અર્પણ કરાયો.
તા.30/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાથ ધરવામાં આવેલી જમીન સંપાદનની પ્રક્રિયા અંતર્ગત ચોટીલા બાયપાસ…
-
સુરેન્દ્રનગરમાં પ્રાકૃતિક ખેતીમાં દસપર્ણી અર્ક મોડેલ રાજ્ય માટે બન્યું પથદર્શક
તા.30/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર રાજ્યના ૧૮ જિલ્લાના ખેડૂતો માટે યોજાઈ રસાયણમુક્ત ખેતીની તાલીમ, સુરેન્દ્રનગર જિલ્લો પ્રાકૃતિક તથા રસાયણ મુક્ત ખેતીના…
-
મુળીના જસાપરના પાટિયા પાસે આવેલા શિવાલય સેલટર હોમ ખાતે માનવતા મહોત્સવનું આયોજન રખાયું
તા.30/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર શિવાલય સેલટર હોમમાં બહેન શ્રી નીતાબેન જાની દ્વારા અદભુત સેવાનો યજ્ઞ થઈ રહ્યો છે આ સેવા…
-
સાયલા હાઇવે પર 4 હોટલોના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા, કરોડોની સરકારી જમીન ખુલ્લી કરાવાઇ
તા.30/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નેશનલ હાઈવે ઉપરની સરકારી જમીન/ગૌચરમા ગેરકાયદેસર બાંધકામ કરેલ ઈસમોની…
-
સુરેન્દ્રનગર શહેરમાં જીવદયા માટે જૈન સમાજ એક મંચ પર
તા.29/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જીવદયા અને અહિંસાના પાવન કાર્યને વધુ ગતિ આપવા માટે પ.પુ. મહારાજ સાહેબની પાવન નિશ્રામાં આલોકપથ ચેરિટેબલ…
-
રક્તદાન ક્ષેત્રે નિષ્ઠાવંત સેવાભાવને મળ્યો સન્માન, સુરેન્દ્રનગર જિલ્લા સ્વૈચ્છિક રક્તદાન શિબિરના સંયોજકોનું પ્રેસિડન્ટ હોટલ ખાતે ગૌરવ સમારોહ
તા.29/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર હાલ સમગ્ર દેશમાં રક્તની ભારે અછત સર્જાઈ રહી છે ત્યારે વધુમાં વધુ લોકો રક્તદાન માટે આગળ…
-
ધાંગધ્રા જડેશ્વર મંદિર નજીક બ્રિજ પરથી અકસ્માતે પડી જતાં અજાણ્યા આધેડનું મોત નિપજ્યું.
તા.29/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર મૂળ મહારાષ્ટ્રના હાલમાં ધ્રાંગધ્રાના દેપાળાના ચોરા પાસે આધેડ રહેતા હોવાનું ખૂલ્યું, સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરમાં આવેલા…
-
સુરેન્દ્રનગર એમ.પી શાહ કોમર્સ કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું રીયુનિયન સંમેલન યોજાયું હતું.
તા.29/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર એમ.પી. શાહ કોમર્સ કોલેજનાં મુખ્ય સેન્ટ્રલ હોલ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો…
-
ધાંગધ્રાના રાજ સીતાપુર ગામના સ્ટડ ફાર્મના દિલકશ નામના અશ્વે મારવાડી ઘોડા વર્ગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું.
તા.29/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલુ વર્ષે અશ્વ શોનું આયોજન વાંકાનેર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ત્રિ-દિવસીય અશ્વ…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ નેશનલ હાઇવે ઉપર આવેલી સરકારી જમીન ઉપરના દબાણો દૂર કરાયાં
તા.29/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર શિવલહેરી પરોઠા, વિર વચ્છરાજ હોટલ, પટના બિહાર-બલવીર હોટલ પર પ્રાંત મકવાણાનું બુલડોઝર ફરી વળ્યું, સુરેન્દ્રનગર જિલ્લાના…