SURENDRANAGAR
-
સુરેન્દ્રનગરના ઐતિહાસિક હવા મહેલ ખાતે ‘ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલ’નો ભવ્ય પ્રારંભ
તા.20/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર શહેરનો વિકાસ માત્ર બિલ્ડિંગો નહીં, પણ નાગરિકોનો આનંદ-પ્રમોદ અને હેરિટેજ જાળવણી છે – મંત્રી દર્શનાબેન વાઘેલા,…
-
સુરેન્દ્રનગર ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલ વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ, રૂ.૮૩૪ કરોડથી વધુના ૩૦ જેટલા MoU સંપન્ન
તા.19/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ઓટોપાર્ટ્સ, સિરામિક અને ટેક્સટાઇલ હબ તરીકે ઉભરી રહેલું સુરેન્દ્રનગર રોકાણકારો માટે ‘ગોલ્ડન તક – નાયબ મુખ્ય…
-
ચોટીલા પ્રાંત અને મામલતદારની ટીમ ભૂમાફિયાઓ પર ત્રાટકી મનડાસર વિજળીયામા દરોડા પાડી રૂ.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
તા.19/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે ત્યારે ચોટીલા નાયબ…
-
રાજકોટ રેન્જ આઇજીએ સુરેન્દ્રનગર જીલ્લા LCB ટીમનું વિસર્જન કરી પીઆઇ ને સસ્પેન્ડ કર્યા.
તા.19/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક પોલીસની કામગીરી ધ્યાને લઇને રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવે કડક કાર્યવાહી કરી છે…
-
સુરેન્દ્રનગર જિલ્લાના તબીબી ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાતી સિદ્ધિ
તા.19/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર એક પણ રૂપિયો ખર્ચ્યા વગર મારા પિતાને નવજીવન મળ્યું, અમે સરકારના આજીવન ઋણી રહીશું — દર્દીના…
-
સુરેન્દ્રનગર મનનાએ મૂળચંદ રોડ ઉપર પ્લાસ્ટિક સંગ્રહ કરેલા ગોડાઉન ઉપર દરોડા પાડી 1000 કિલોથી વધુનું પ્લાસ્ટિક કરાયું જપ્ત.
તા.19/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક નું વધુ એક ગોડાઉન ઝડપી લેવાયુ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ…
-
છેલ્લા છ માસથી બંધ કરાયેલો કુડાનો જર્જરીત બ્રિજ કયારે શરૂ થશે, લોકમાંગ ઉઠી
તા.19/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાથી રણકાંઠા તરફ જતા માર્ગ પર આવેલો કુડાનો જર્જરિત બ્રિજ છ મહિના પહેલા બંધ…
-
સુરેન્દ્રનગર SOG પોલીસે ટીમે ધ્રાંગધ્રા સબજેલ ખાતે સરપ્રાઇઝ ચેકીંગ દરમ્યાન પ્રતિબંધીત મોબાઇલ મળી આવતાં ચકચાર મચી
તા.19/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લામાં શરીર સબંધિત તથા મિલકત સબંધિત ગુનાઓ ડીટેકટ કરવા તેમજ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા…
-
દુધરેજ નર્મદા કેનાલ પરનો બ્રિજ ખુલ્લો મુકાયો: માત્ર ૧૧૫ દિવસના ટૂંકા ગાળામાં નિર્માણ કાર્ય પૂર્ણ
તા.18/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને મહંત મુકુંદરામજી બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ સંપન્ન, સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે…
-
વઢવાણ ખાતે બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત PC & PNDT એક્ટ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો
તા.18/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત અને સુરેન્દ્રનગર મહાનગર…