SURENDRANAGAR
-
થાનગઢમાં પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટીમે ગેરકાયદે કોલસાના કુવાઓનું બુરાણ શરૂ
તા.18/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરીની પ્રવૃત્તિઓને ડામવા માટે વહીવટી તંત્ર દ્વારા કડક હાથે કામગીરી શરૂ કરવામાં આવી…
-
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા અભેપર ગામે ખનીજ અંગે દરોડો પાડી રૂ.17 લાખના મુદ્દામાલ સાથે 9 મંજૂરોનુ રેસ્ક્યૂ કર્યું.
તા.18/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 2 ટ્રેક્ટર, 1 મીની ટ્રેક્ટર, 1 કમ્પ્રેશન મશીન, 1 ચરખી, 4 બકેટ, 19 નંગ સુપર પાવર…
-
લખતરનાં આરોગ્ય કેન્દ્રમાં આંખનાં ડોકટર ન આવતા રોષ ફેલાયો
તા.18/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે જ્યાં ડેન્ટલ, જનરલ ડોકટર સહિતની સુવિધાઓ છે…
-
ધ્રાંગધ્રા તાલુકાના 7 ગામોનાં ખેડુતોનો વીજ લાઇન નાખવા સામે સોશ્યલ મીડિયામાં વિરોધ
તા.18/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા રાજ્યમાં પાવરગ્રીડ કંપની દ્વારા વીજ પોલ અને વીજ લાઈન નાખવાની કામગીરી જ્યાં પણ…
-
ધ્રાંગધ્રા કરિયાણા વેપારી મંડળે એસ.ટી. વિભાગને આવેદનપત્ર પાઠવી ધ્રાંગધ્રા- અમદાવાદ બસ રૂટમાં ફેરફારની માંગ કરી
તા.18/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા કરિયાણા વેપારી મંડળે એસ. ટી. વિભાગને આવેદનપત્ર પાઠવી ધ્રાંગધ્રા- અમદાવાદ બસ રૂટમાં ફેરફારની…
-
ખનીજ માફિયાના મકાન પર બુલડોઝર ફેરવવા પહોંચ્યા પ્રાંત અધિકારી, ભાજપ નેતાએ હાથ જોડી કરી આજીજી
થાનમાં તંત્રની ટીમ પર હુમલો કરનાર ખનિજ માફિયાના ઘર પર બુલડોઝર ફેરવવા પ્રાંત અધિકારી સહિતનો કાફલો પહોંચ્યો હતો ત્યાં જ…
-
સુરેન્દ્રનગરના વિકાસ કાર્યોની પ્રગતિનું સ્થળ નિરીક્ષણ અને સમીક્ષા કરતાં શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા
તા.14/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર શહેરી વિકાસ કાર્યોની ગુણવત્તા અને સમયબદ્ધતા પર ભાર મુકાયો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના રાજ્યમંત્રી…
-
સુરેન્દ્રનગર ખાતે લોક અદાલતમાં રૂ.9.63 લાખના ઈ ચલણ દંડ વસૂલાયા, 1312 વાહન માલીકોએ બાકી દંડ ભર્યો, પોલીસની સફળ કાર્યવાહી
તા.14/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમાર મુખ્ય મથક સુરેન્દ્રનગર નાઓના…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં સીલીકોસીસે ટુંકા ગાળામાં 2 સગાભાઈ સહીત 5 કામદારોનો ભોગ લીધો.
તા.14/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ થાનના સીરામીક ઉધ્યોગમાં કામ કરતા આધાર ધીરૂભાઈ, દાણા ગોપાલભાઈ અને પરમાર રણજીતભાઈના એક…
-
સુરેન્દ્રનગરમાં ફિટનેસ અને સ્વદેશી અભિયાન અંતર્ગત સ્વદેશી સાયકલોથોન યોજાઈ
તા.14/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને રોટરી એન્ડ રોટ્રેક્ટ ક્લબ ઓફ સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે હર ઘર સ્વદેશી અભિયાનની થીમ…