SURENDRANAGAR
-
ચોટીલા પ્રાંત અધિકારીએ મુળી તાલુકાના ખેડૂતોને વળતર મુદ્દે મોટી રાહત તાત્કાલિક નિરાકરણના આદેશ
તા.14/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી તાલુકાના સડલા અને કળમાદ ગામના અનેક ખેડૂતોએ સૌની યોજનાની પાઇપલાઇન નાખવાના કારણે તેમના…
-
ચોટીલાના પ્રાંત અધિકારીએ મુળીના ભેટ ગામેથી રૂ.2,87 કરોડનો ગેરકાયદેસર કોલસો અને મુદ્દામાલ જપ્ત કર્યો.
તા.04/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના છેવાડાના ભેટ ગામમાં ચોટીલા નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા અને તેમની ટીમે…
-
ધ્રાંગધ્રાના બાવળી રોડ પર હનુમાનજી મંદિરમાં વીજળીના વાયર હટાવી દેવાતા અંધારપટ્ટ છવાયો
તા.04/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના બાવળી રોડ પર આવેલા ફલકુ ડેમના કાંઠે આવેલા પ્રાચીન હનુમાનજી મંદિરમાં વીજળીના…
-
પાટડી પોલીસે પારિવારિક ઝઘડામાં માતાથી અલગ થયેલા ચાર વર્ષના બાળકને પરત અપાવ્યો
તા.04/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાની પાટડી પોલીસે એક પારિવારિક ઝઘડામાં માતાથી અલગ થયેલા ચાર વર્ષના બાળકને તેની…
-
ધ્રાંગધ્રાના જશમતપુર પાસે કેનાલમાં પડેલા પિતા-પુત્રની 7 દિવસે પણ ભાળ નહીં.
તા.04/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાતાલુકાના જશમતપુર પાસેની નર્મદા કેનાલમાં પડેલા પિતા પુત્રની સાત દિવસ થવા છતાય ભાળ નહી…
-
સુરેન્દ્રનગરમાં મોબાઈલના દુરૂપયોગથી વિખૂટા પડેલા પરિવારને 181 અભયમે ફરી જોડ્યો
તા.04/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર તરુણીને પોતાની ભૂલ સમજાતા માતા-પિતા સાથે ઘરે પરત ફરી, 181 ટીમની સમયસર અને અસરકારક દરમિયાનગીરી બદલ…
-
ધાંગધ્રા પંથકમાં વીજ ચોરી રોકવા માટે PGVCL દ્વારા સધન ઝુંબેશ હાથ ધરાયું હતું.
તા.03/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર PGVCL વિજિલન્સની ટીમે 102 કનેકશનમાં વિજ ચોરી ઝડપી પાડી 44,50 લાખનો દંડ ફટકાર્યો, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા…
-
સુરેન્દ્રનગરની મહિલાને મૃત્યુના મુખમાંથી ઉગારી, વિખૂટા પડતા પરિવારમાં કરાવ્યું સુખદ સમાધાન
તા.03/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સફળ કાઉન્સિલિંગનો ચમત્કાર! આત્મહત્યાનો પ્રયાસ કરતી મહિલાને ‘૧૮૧ અભયમ’ ટીમે બક્ષ્યું નવજીવન, પતિ-પત્ની બંનેનું કાઉન્સિલિંગ કરી…
-
ધ્રાંગધ્રા તાલુકાના ધ્રુમઠ ગામમાં ઉભરાતી ગટરના કારણે ગંદા પાણી રોડ પર ફરી વળ્યા
તા.03/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના ધ્રુમઠ ગામમાં ઉભરાતી ગટરના કારણે ગંદા પાણી રોડ પર ફરી વળ્યા છે…
-
વઢવાણના મુળચંદ રોડ પર મોંઘીબેન કન્યા છાત્રાલય સામે મિયાવાકી ફોરેસ્ટ વન નિર્માણની કામગીરી શરૂ કરાઇ
તા.03/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 1 લાખ વૃક્ષ અને તે પણ મીયાવાકી પધ્ધતીથી વાવેતર કરવાનું આયોજન, સુરેન્દ્રનગર શહેરની સાથે જિલ્લામાં 1…