SURENDRANAGAR
-
“જેલ કોઈ બદનામ ગલી નથી” – એમ. એમ. દવે નિવૃત જેલર
તા.07/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર દુનિયામાં ઘણા સ્થળો એવા હોય કે ભદ્ર સમાજના સંસ્કારી લોકો ત્યાં જવાનું પસંદ નથી કરતા એટલું…
-
સુરેન્દ્રનગર પોલીસે ફરી વ્યાજખોરોના ચુંગાલ માંથી મોટરસાયકલ છોડાવી આપ્યું.
તા.05/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં વ્યાજખોરોનો આંતક સતત વધતો જઈ રહ્યો છે તેને ડામવા માટે હવે સુરેન્દ્રનગર જિલ્લાની…
-
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા કક્ષાએ વૃક્ષારોપણ દિવસની ઉજવણી
તા.05/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર મનપાના પદાધિકારીઓ અને કોર્પોરેટરઓ પોતપોતાના વોર્ડમાં વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની કરી ઉજવણી, 5 જૂન, 2026ના…
-
સુરેન્દ્રનગરની એમ. પી. શાહ કોમર્સ કોલેજ ખાતે નાયબ મુખ્ય દંડક અને જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું
તા.05/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર પર્યાવરણના જતન અને જનજાગૃતિ માટે ‘વૃક્ષરથ’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા મહાનુભાવો, ૫મી જૂન – ‘વિશ્વ…
-
થાનગઢ ખાતે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો
તા.05/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સિલિકોસિસના નિદાન પર રૂ. ૩ લાખ અને અવસાનના કિસ્સામાં પરિવારને રૂ.૪ લાખની આર્થિક સહાય: શ્રમિકોની આરોગ્ય…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ મુળી પોલીસ મથકની મુલાકાત લઈ ચકાસણી કરાઈ હતી
તા.04/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નાયબ કલેકટર એચ. ટી.મકવાણાએ ચોટીલા સબ ડીવીઝન હેઠળના મુળી પોલીસ સ્ટેશનની તપાસણી કરવામાં…
-
સુરેન્દ્રનગર પોલીસની પ્રશંસનીય કામગીરી અરજદારને ગીરવે મુકેલ આઇશર ગાડી પરત અપાવી
તા.04/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસે છેતરપિંડીનો ભોગ બનેલા એક અરજદારને તેમની 10 લાખની ગીરવે મુકેલી આઇસર…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ ગેરકાયદેસર મુરમ ખનન પર દરોડો કરી 90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.
તા.04/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગરની પાછળના ભાગે ખાતેથી ગેરકાયદેસર તાસ (મુરમ)નું ખનન, વહન કરતા વાહનો…
-
સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલની વધુ એક મોટી સિદ્ધિ, 30 વર્ષીય મહિલાની અત્યંત જટિલ થાઇરોઇડ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
તા.04/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર છેલ્લા બે વર્ષથી ગળાની ગાંઠથી પીડાતા મહિલા દર્દીનું સચોટ નિદાન કરી નવું જીવન આપવામાં આવ્યું, સુરેન્દ્રનગરની…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં GSPC અંતર્ગત આંગણવાડી કેન્દ્રોના નવીનીકરણની કામગીરી પુરજોશમાં
તા.04/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓને સ્વચ્છ, સુરક્ષિત અને સુવિધાસભર વાતાવરણ પૂરું પાડવાનો વહીવટી તંત્રનો ઉમદા પ્રયાસ,…









