SURENDRANAGAR
ધાંગધ્રા નવયુગ ટોકીઝ નજીક સૂકા મરચા ભરેલ છોટાહાથી ગાડીમાં ઇલેક્ટ્રીક વાયર અડી જતાં લાગી આગ, મોટી જાનહાની થતા ટળી હતી
તા.18/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધાંગધ્રા નવયુગ ટોકીઝ નજીક સુકા મરચા ભરેલી છોટાહાથી ગાડીમાં ઉપર ઇલેક્ટ્રીક વાયર અડી જતા અગમ્યો કારણસર આગ…
સુરેન્દ્રનગર જિલ્લામાં ઇ-મેમોના દંડ 90 દિવસ સુધીમાં ન ભરનાર વિરુધ્ધ થઇ શકે છે કડક કાર્યવાહી
તા.18/03/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર, વઢવાણ તથા જોરાવરનગર શહેરી વિસ્તારમાં પોલીસ દ્વારા સીસીટીવી મોનીટરીંગ કરી અને જિલ્લાના અન્ય…
ધ્રાંગધ્રા શહેરમાં પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે સીટી પીઆઇ દ્વારા નાઈટ કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
તા.18/03/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શેહરી વિસ્તારના મોચીવાડ, આંબેડકર નગર, ખરાવાડ સહિત વિસ્તારોમાં સીટી પોલીસ પીઆઇ એમ યુ…
ધ્રાંગધ્રા શહેરમાં 42 ડિગ્રી તાપમાનમાં પણ પવીત્ર રમજાન માસમાં નાના ત્રણ ભલકાએ રોઝુ રાખીને અલ્લાહની ઈબાદત કરી
તા.17/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રામાં રહેતા મુસ્લિમ સમાજના નાના ફૂલ જેવા નાના બાળકો સારા સમીરભાઈ જેસરિયા 6 વર્ષ, મોહમ્મદ અલી ફિરોજભાઈ…
ચોટીલા તાલુકાના પરબડી ગામના ખેડૂતો ડરના માહોલમાં જીવી રહ્યા છે – રાજુભાઈ કરપડા
તા.17/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં સાંંથણીની જમીનો ફાળવવામાં આવી એ વખતે ઘણી બધી ભૂલો થઈ હવે રાજકીય પ્રેશરમાં…
લીંબડી ખાતે આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદની બેઠક યોજાઇ હતી.
તા.17/03/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે હિન્દુ હૃદય સમ્રાટ માનનીય ડો. પ્રવીણભાઈ તોગડીયા સાહેબની અધ્યક્ષતામાં મળેલ આંતરરાષ્ટ્રીય હિન્દુ…
સુરેન્દ્રનગર જિલ્લામાં 78.76 હેકટર વિસ્તારમાં કાર્બોસેલ ખનીજની 30 લીઝ કાર્યરત : ખાણ અને ખનીજ મંત્રી બલવંતસિંહ રાજપૂત
તા.17/03/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારને 30 લીઝમાંથી રૂ. 779 લાખથી વધુની રોયલ્ટીની આવક થઈ સુરેન્દ્રનગર જિલ્લામાં…
સુરેન્દ્રનગરના વસ્તડી ખાતે અંદાજે ૧૪.૯૨ કરોડના ખર્ચે ૨૦૦ મીટર લાંબા નવા બ્રિજનું ખાતમુર્હુત કરતા પ્રવાસન મંત્રી
તા.17/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ૮ – સ્પાન, ૨૪.૦ મીટર પાઈલ ફાઉન્ડેશન, ટી – બીમ ગર્ડર તથા ડેક સ્લેબ, એપ્રોચ વર્કની કામગીરી…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રવાસન મંત્રીની ઉપસ્થિતિમાં રૂ. ૮૪૫.૯૨ લાખના વિકાસ કામોનો ખાતમુર્હુત કાર્યક્રમ યોજાયો.
તા.17/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અંદાજે રૂ. ૩૧૩.૧૬ લાખના ખર્ચે આઈકોનિક રોડ તેમજ ઘન કચરાના નિકાલ માટે અંદાજે રૂ. ૫૩૨.૭૬ લાખના ખર્ચે…
ધાંગધ્રાના કુડા રોડ પર વાડીમાં 3 લાખથી વધુના કેમિકલ કાંડનો છેલ્લા 10 દિવસથી ફરાર આરોપીને SOG પોલીસે ઝડપી લીધો : ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ઉધતી રહી
તા.17/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના કુડા રોડ પર કંટાળી વાડીની ઓરડમાથી કેમીકલનો, જથ્થો ગત 6 માર્ચના રોજ તાલુકા પોલીસે…










