VADODARA
કપરાડાની સરકારી વિનયન કૉલેજનો એન.એસ.એસ. વાર્ષિક ખાસ શિબિર ઓમકચ્છ ગામ ખાતે સંપન્ન
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ જાન્યુઆરી કપરાડાની સરકારી વિનયન કૉલેજના એન.એસ.એસ.(નેશનલ સર્વિસ સ્કીમ) વિભાગ દ્વારા કપરાડા તાલુકાના ઓમકચ્છ, મોટાપોંઢા ગામ…
વલસાડ જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી સંદર્ભે બેઠક મળી
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ જાન્યુઆરી રાજ્યમાં આગામી ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નગરપાલિકા અને તાલુકા પંચાયત તથા ગ્રામ પંચાયતની…
શિનોર – સુરાશામળ માર્ગ પર આવેલ નાળા પાસે ભૂવો પડતાં ભૂવો પુરવાની વાહન ચાલકોમાં માંગ
ફૈઝ ખત્રી…શિનોર શિનોર તાલુકા મથકે તાલુકા સેવાસદન,તાલુકા પંચાયત કચેરી,સિવિલ કોર્ટ સહિતની વિવિધ સરકારી કચેરીઓ આવેલી હોય જેને લઇને કચેરીઓમાં કામ…
કરજણમાંથી ૧.૯૨૦ કિલો ગાંજાના જથ્થા સાથે પેડલરની ધરપકડ
નરેશપરમાર. કરજણ, કરજણમાંથી ૧.૯૨૦ કિલો ગાંજાના જથ્થા સાથે પેડલરની ધરપકડ નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજા સહિત કુલ કિ.રૂ.૫૦,૮૧૦/- ના મુદ્દામાલ…
ટીમ્બરવા-સાધલી માર્ગ પર આવેલ નાયરા પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પુરાવવા જતાં મોટર સાઇકલને કાર ચાલકે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો
ફૈઝ ખત્રી…શિનોર શિનોર તાલુકાના ટીમ્બરવા ગામે સાધલી જવાના માર્ગ પર આવેલ નાયરા પેટ્રોલ પંપ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે.ત્યારે…
શિનોરના વણીયાદ ગામની નર્મદા કેનાલના ગેટ પાસેથી યુવકની લાશ મળી આવતા શિનોર પોલીસે વધુ તપાસ હાથ ધરી
ફૈઝ ખત્રી… શિનોર શિનોર તાલુકાના વણીયાદ ગામની સીમમાંથી નર્મદા કેનાલ પસાર થાય છે.આ નર્મદા કેનાલના ગેટ પહેલા પાણીમાંથી વહેલી સવારના…
કરજણ ના નારેશ્વર પોલીસ આઉટ પોસ્ટના મકાન નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
નરેશપરમાર. કરજણ, કરજણ ના નારેશ્વર પોલીસ આઉટ પોસ્ટના મકાન નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું નારેશ્વર પોલીસ આઉટ પોસ્ટના મકાનના નવીનીકરણ…
ભાજપ વિરૂદ્ધ ભાજપ નેતા વચ્ચે જમીન વિવાદ પોલીસ સ્ટેશને પહોંચ્યો !!!
વડોદરા શહેર ભાજપના બે આગેવાનો જમીનના સોદામાં ભેખડે ભેરવાતાં કિસ્સો સમા પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. પોલીસે ભાજપના કોર્પોરેટરની ફરિયાદને આધારે…
એડવોકેટ જાવેદ લુહારની ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક કરતા અભિનંદન ની વર્ષા કરાઈ
ફૈઝ ખત્રી…શિનોર એડવોકેટ જાવેદ ભાઈ સરફુદ્દીન લુહાર ને ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક કરવામાં આવતા સમગ્ર શિનોર તાલુકાના એમના…
મિનેષભાઈ પરમારની નોટરી તરીકે નિમણૂક કરવામાં આવતા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા…
નરેશપરમાર. કરજણ, મિનેષભાઈ પરમારની નોટરી તરીકે નિમણૂક કરવામાં આવતા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા… કરજણ ના એડવોકેટ મિનેશભાઈ પરમાર ભારત સરકાર…










