VADODARA
વાઘોડિયામાં SMCની મોટી કાર્યવાહી બાદ તાજેતરમાં શિનોર પોલીસ સ્ટેશનમાં બદલી થયેલા PI પૃથ્વીરાજસિંહ જાડેજા સસ્પેન્ડ
ફૈઝ ખત્રી…શિનોર વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં SMC દ્વારા કરવામાં આવેલી મોટી કાર્યવાહી બાદ પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે. વાઘોડિયા બસ…
મૂળનિવાસી એકતા મંચ ના ૦૭ વર્ષ પૂર્ણ થતા સરકારી દવાખાના ના દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું.
નરેશપરમાર. કરજણ, મૂળનિવાસી એકતા મંચ ના ૦૭ વર્ષ પૂર્ણ થતા સરકારી દવાખાના ના દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું.. કરજણ તાલુકાના…
માંજરોલ ગામે થયેલા જીવલેણ હુમલામાં યુવકનું લાંબી સારવાર દરમિયાન મોત નિપજ્યું
ફૈઝ ખત્રી…શિનોર વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માંજરોલ ગામે ઉત્તરાયણની રાત્રીએ થયેલા લોહિયાળ હુમલાએ હવે ભયાનક વળાંક લીધો છે. હુમલામાં ગંભીર…
સાધલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ મનીષા પટેલને વહીવટી નિષ્કાળજીના સાત આક્ષેપોના આધારે હોદ્દા પરથી દૂર કરાયા
ફૈઝ ખત્રી…શિનોર શિનોર તાલુકાના સાધલી ગામે ગ્રામ પંચાયત સ્તરે મોટો રાજકીય ફેરફાર નોંધાયો છે. સાધલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ મનીષાબેન…
વડોદરા જિલ્લાના તાલુકા વિસ્તારમાં ફરી એક વખત સસ્તા અનાજની દુકાનમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠ્યો છે.
નરેશપરમાર. કરજણ, વડોદરા જિલ્લાના તાલુકા વિસ્તારમાં ફરી એક વખત સસ્તા અનાજની દુકાનમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠ્યો છે. વડોદરા તાલુકાના કેલનપુર…
શિનોરમાં ફ્લડ લાઈટ ચોરીના વિવાદને પગલે બે કોમના ટોળા સામસામે આવી જતા તંગદીલીનો માહોલ
ફૈઝ ખત્રી…શિનોર વડોદરા જિલ્લાના શિનોર નગરમાં ગતરાત્રિના ફરાસખાનાની ફ્લડ લાઈટ ચોરીના મામલે બે કોમના લોકો સામસામી આવી જતા વિસ્તારમાં તંગદીલીનો…
ગુજરાત રાજ્યના ઈ ગ્રામ વિશ્વગ્રામ કર્મીઓને એકા એક ફરજ પરથી મુક્ત કરાયા.
નરેશપરમાર. કરજણ, ગુજરાત રાજ્યના ઈ ગ્રામ વિશ્વગ્રામ કર્મીઓને એકા એક ફરજ પરથી મુક્ત કરાયા.. મૂળનિવાસી એકતા મંચ ના અધ્યક્ષ ફરજ…
શિનોર તાલુકાના સાધલી ગામે દારૂબંધી માત્ર કાગળ પર જ દેખાઈ રહી હોય એમ લાગી રહ્યું છે….
ફૈઝ ખત્રી…શિનોર શિનોર તાલુકાના સાધલી ગામે ગાંધીના ગુજરાતની દારૂબંધી માત્ર કાગળ પર જ અમલમાં હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું…
વડોદરા જિલ્લાના તમામ તાલુકાના ટી.લ.ઇ 1 ફેબ્રુઆરી છૂટા કરવા આદેશ
પરમાર ચિરાગ. ડેસર નમસ્કાર. વી.સી ઇ. મિત્રો એક અગત્ય ની માહિતી એક ઉચ્ચ કક્ષા ના અધિકારી અને MLA જોડે થી…
ભેખડા ગામે શ્રી કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર તથા મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
ફૈઝ ખત્રી…શિનોર શિનોર તાલુકાના ભેખડા ગામ ખાતે શ્રી કૃષ્ણેશ્વર મહાદેવના નવનિર્મિત મંદિરનો જીર્ણોદ્ધાર તથા મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે…










