JASDAL
Jasdan: જસદણમાં કુંવરજીભાઈ બાવળીયા તિરંગા યાત્રામાં જોડાયા
તા.૧૭/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રાજ્યના પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં આજે જસદણ વિસ્તારમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. ત્રાસવાદીઓના…
Jasdan: જસદણની ત્રણ વર્ષીય દેવાંગી માટે દેવદૂત સમાન બનતો ‘રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’
તા.૧૫/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર બ્લડ કેન્સર સામે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની સમયસર અને વિનામૂલ્યે સારવારથી મળ્યું નવજીવન Rajkot, Jasdan: ગુજરાત સરકારનો રાષ્ટ્રીય…
Jasdan: કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણનાં કાનપર ગામે ડામર રોડનાં કામનું ખાતમુર્હૂત કર્યું
તા.૧૦/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રૂ.૧૬૦ લાખના ખર્ચે તૈયાર થનાર આ રોડ મોટા દડવા અને કાનપરનાં ગ્રામજનોને ઉપયોગી બનશે: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા…
Jasdan: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા કમળાપુરમાં તળાવ ઊંડા કરવાના કાર્યનો પ્રારંભ
તા.૨/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર તળાવની જળસંગ્રહ ક્ષમતા વધવાથી આસપાસની ૫૦૦ વીઘા જમીનને ફાયદો થશે Rajkot, Jasdan: રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠામંત્રી…
Jasdan: જસદણ મામલતદાર કચેરીમાં ઓ.આર.એસ. પરબ તથા છાશ કેન્દ્ર શરૂ: હીટવેવ સામે નાગરિકોને રક્ષણ આપવા વહીવટી તંત્રની પહેલ
તા.૮/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: રાજકોટ જિલ્લામાં હીટવેવની આગાહી અંગે જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના નિર્દેશ મુજબ, વહીવટી તંત્ર પ્રો-એક્ટિવ…
Jasdan: જસદણના બળધોઈ ગામે તળાવ સુધારણાની કામગીરીનો શુભારંભ કરાવતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.૫/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: “સુજલામ સુફલામ જળ સંચય અભિયાન-૨૦૨૫” તથા “કેચ ધ રેઈન 2.0” અંતર્ગત જળસંપત્તિ અને પાણી પુરવઠા…
Rajkot: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા જસદણ તાલુકાનાં રૂ. ૨ કરોડ ૯૮ લાખના ખર્ચે રસ્તાઓના રીસર્ફેસીંગ કરવાના કામનો શુભારંભ
તા.૫/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજકોટ જિલ્લાનાં જસદણ તાલુકાનાં સાણથલી-ડોડીયાળા રોડ તથા વેરાવળ-સાણથલી-ડોડીયાળા…
Jasdan: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા રાજકોટ જિલ્લાનાં જસદણ તાલુકાનાં આટકોટ ગામે નવું તળાવ બનાવવાના કામનો શુભારંભ
તા.૫/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આ તળાવથી ચાર ગામને સીધો ફાયદો તથા ગ્રાઉન્ડ વોટર રીચાર્જ થશે: ૫૦૦ લાખ લીટરથી વધુ પાણીનો સંગ્રહ…
Jasdan: જસદણ તાલુકાનું ગોડલાધાર ગામ ક્ષય મુક્ત બનતા સરપંચનું સન્માન
તા.૨૯/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે સરપંચને એવોર્ડ એનાયત Rajkot, Jasdan: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાનું ગોડલાધાર ગામ ક્ષય…
Rajkot: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ કરમાળ કોટડા ગામે રૂ.૧.૯૫ કરોડથી વધુ રકમના ખર્ચે બનનારા ચેકડેમનું ખાતમુર્હૂત કર્યુ
તા.૨૯/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર કરમાળ કોટડા અને દોલતપર ગામની આશરે ૩૦૦ હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈનો લાભ મળશે Rajkot: પાણી પુરવઠા મંત્રીશ્રી…










