JETPUR
-
Jetpur: જેતપુરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજિત યોગ શિબિરમાં યોગાભ્યાસ કરતા ૧૫૦થી વધુ સાધકો
તા.૧૨/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તથા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન નિમિત્તે કરાયેલું આયોજન Rajkot, Jetpur: સમગ્ર વિશ્વમાં તા૨૧…
-
Jetpur: જેતપુર તાલુકામાં ગ્રામ્ય પાણી પુરવઠા યોજના અન્વયે રૂ. ૧.૨૪ લાખના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી
તા.૭/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jetpur: રાજકોટ જિલ્લામાં સરકારના ઓગ્મેન્ટેશન ઇન જનરલ રૂરલ એરીયા કાર્યક્રમના અમલીકરણ માટે જિલ્લા જળ અને સ્વચ્છતા…
-
Jetpur: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી જેતપુર શ્રમિક પરિવારના દીકરીના હૃદયની સર્જરી કરાઈ
તા.૨૪/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન – જીતેન્દ્ર/રિધ્ધિ વિનામૂલ્યે સર્જરી બાદ બાળકી સ્વસ્થ છે, નિયમિત સ્કૂલે જાય છે Rajkot, Jetpur: પ્રધાનમંત્રી જન…
-
Jetpur: રાજકોટ જિલ્લાની અનોખી બેંક “ગૌમૂત્ર બેંક” પ્રાકૃતિક ખેતીને વેગ આપવા “પોષણ પ્રાકૃતિક ફાર્મ” દ્વારા ગૌમૂત્ર બેંક થકી ગાયના નિભાવમાં કરવામાં આવે છે સહાય
તા.૨૫/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ગૌમૂત્રમાંથી બનાવાય છે પંચગવ્ય ઉત્પાદનો: અર્ક અને જૈવ રસાયણ દ્વારા પ્રાકૃતિક ખેતીને વધુ સમૃદ્ધ બનાવવાના પ્રયાસો કરતાં…
-
Jetpur: જેતપુરની ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફે રૂ. ૦૫ લાખના હીરા અને રૂ. ૦૧ લાખની રોકડ જેવો માતબર મુદ્દામાલ ઇજાગ્રસ્તના પરિવારને પરત કર્યો
તા.૬/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર ૧૦૮ની આકસ્મિક સેવા માત્ર જીવન જ નથી બચાવતી, જીવન જીવવાના પાઠ પણ શીખવાડે છે…
-
Jetpur: જેતપુર–નવાગઢમાં લોકડાયરાની રંગત જમાવીને સ્વચ્છતાનો સંદેશ અપાયો
તા.૨૫/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jetpur: રાજકોટ જિલ્લાના નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનની કામગીરી અવિરત ચાલી રહી છે. ત્યારે જેતપુર–નવાગઢ નગરપાલિકા ખાતે…
-
Jetpur: જેતપુરની શાળાઓમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું
તા.૧૩/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આશરે ૫૦૦ વિદ્યાર્થીઓએ સોનેરી કારકિર્દી અંગે મેળવેલું માર્ગદર્શન Rajkot, Jetpur: સરકારે રાજ્યના બાળકોના ઉજ્વળ ભવિષ્ય માટે વિવિધ…
-
જલારામ બાપાના મંદિરે પહોંચીને જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગી !!!
જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા સ્વામી જ્ઞાનપ્રકાશને આખરે ભાન આવ્યું છે. વીરપુરમાં જલારામ બાપાના મંદિરે પહોંચીને સ્વામીએ આખરે માફી…
-
Rajkot: સ્વચ્છ જેતપુર, સ્વસ્થ જેતપુર, જેતપુર નગરપાલિકાએ ભીંતચિત્રોથી નગરજનોને પાઠવ્યો સ્વચ્છતાનો સંદેશ: સ્વચ્છતાનાં ચિત્રોથી શહેર રંગબેરંગી બન્યું
તા.૬/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જ્યાં ત્યાં કચરો ન ફેંકવો તે પણ સ્વચ્છતા તરફનું પહેલું પગલું કર્મયોગીઓની મહેનત રંગ લાવી, સૂકા-ભીના કચરા…
-
જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે વિવાદ વકર્યો, વીરપુરમાં બે દિવસ સજ્જડ બંધનું એલાન
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ફરી એક અન્ય સ્વામીએ બફાટ કરતાં વિવાદ ઊભો થયો છે. વડતાલના સ્વામી જ્ઞાનપ્રકાશ સુરતના અમરોલી ખાતે એક…









