વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
સંસ્કારી નગરી નવસારી ખાતે વિવિધ કંપનીઓમાં વ્યવસાય કર્મચારીઓ અને નવસારીની જનતાને છેલ્લા ૨૫ વર્ષથી નિયમિત યોગ શિખવતા યોગગુરૂ સિધ્ધયોગી વિભાકર પંડ્યાના શિષ્ય યોગગુરુશ્રી જીતુભાઈ ચૌહાણએ આજે ૨૧ જૂને રોજ 9મા વિશ્વ યોગ દિવસ નિમિત્તે મહેન્દ્ર બ્રધર્સ ગ્રૂપ દ્વ્રારા ડાયમંડ, જમલપોર રોડ, નવસારી ખાતે યોગ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે ૫૦૦ થી લોકો ભાગ લીધો હતો જેમાં યોગ વિશે યોગગુરુ જીતુભાઇએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!