JUNAGADH CITY / TALUKO
-
જૂનાગઢની બહાઉદીન સરકારી વિનયન કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો બીજ વિતરણ અને વૃક્ષારોપણ સાથે પ્રવેશ
જુનાગઢ તા.૧૬જૂનાગઢ શહેરમા આવેલ સવા સો વર્ષથી વધારે જૂની એવી બહાઉદીન સરકારી વિનયન કોલેજ માં ચાલુ વર્ષે નવો પ્રવેશ મેળવતા…
-
પરંપરાગત લોક સંસ્કૃત્તિનો કલા અને વારસો લોકો સુધી પહોચાડનાં હેતુથી જૂનાગઢમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
જૂનાગઢ તા. ૧૫ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર આયોજીત, જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી જુનાગઢ સંચાલિત, શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ જ્ઞાનબાગ…
-
જૂનાગઢ જિલ્લાના ગામોમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ શીખવતી તાલીમનું આયોજન
ક્લસ્ટર બેઝ તાલીમ દ્વારા જૂનાગઢ જિલ્લામાં રસાયણ મુક્ત કૃષિ અપનાવી દરેક પરિવાર પ્રાકૃતિક કૃષિ આહાર મેળવે તે અંગે માર્ગદર્શન જૂનાગઢ…
-
એક વૃક્ષ માં કે નામ અભિયાન અંતર્ગત જુનાગઢ જિલ્લાના ખડિયા ગામે જવાહર નવોદય વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ
જૂનાગઢ તા.૧૨ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના એક વૃક્ષ મા કે નામના આહવાહનને જુનાગઢ જિલ્લામાં સાર્થક કરવા વૃક્ષારોપણના કાર્યક્રમ જિલ્લા…
-
માંગરોળ બંદર વિસ્તારમાં આવેલ શ્રી પરમેશ વિદ્યાલય ખાતે સ્કૂલ સેફ્ટી સેમીનારનું આયોજન કરાયું
જૂવાગઢ તા.૧૦ મામલતદાર કચેરી-માંગરોળ તથા એન.ડી.આર.એફ. ની ટીમ દ્વારા માંગરોળ બંદર વિસ્તારમાં આવેલ શ્રી પરમેશ વિદ્યાલય ખાતે” Community Awareness” પ્રોગામ અંતર્ગત ” School Sefty…
-
જુનાગઢ:મોહરમને અનુલક્ષીને જિલ્લા કલેકટરની અધ્યક્ષતા એકતા સમિતિની બેઠક યોજાઈ
જૂનાગઢ તા. ૯ આગામી તા. ૧૭ ના રોજ મોહરમ તહેવારને અનુલક્ષીને જુનાગઢ જિલ્લા કલેકટરશ્રી અનિલ કુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં એકતા સમિતિની…
-
જૂનાગઢ જિલ્લો પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બને તેવા પ્રયાસો સાકાર બનાવતી ક્લસ્ટર બેઝ તાલીમનું આયોજન
જૂનાગઢ તા. ૦૯ ગુજરાતમાં હાલ પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ખેડૂતો રસાયણ યુક્ત ખાતર અને જંતુનાશક દવાઓ ના ઉપયોગ વગર ઝેર મુક્ત…
-
પ્રાકૃતિક કૃષિ અંર્તગત જૂનાગઢ જિલ્લામાં લેવાયેલા ૧૯ નમૂનામાં ૨૨૮ પ્રકારના જંતુનાશકોની ગેરહાજરી
૨૨૮ પ્રકારના જંતુનાશકોની ગેરહાજરી સાથે જૂનાગઢ જિલ્લામાં લેવાયેલા પ્રાકૃતિક જણસી ના નમુનાઓ માનવ સ્વાસ્થ્ય, પશુ તથા પક્ષી માટે એકદમ અનુકૂળ જૂનાગઢ…
-
જુનાગઢ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા સૌ પ્રથમ નવા કાયદાઓનો પ્રયોગ કરવામાં આવ્યો
ભારતીય નાગરિક સુરક્ષા સહિતા અને ભારતીય ન્યાય સંહિતાનો પ્રયોગ કરવામાં આવ્યો ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ 133 ના બદલે ભારતીય નાગરિક…
-
ગ્રામ્ય પરિવારોને પોતાના જ ગામમાં રોજગારી મળે તે હેતુથી રોજગાર દિવસની ઉજવણી
જુનાગઢ તા.૦૮ રાજ્યના ગ્રામ વિકાસ વિભાગની સૂચના મુજબ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જુનાગઢ દ્વારા જુનાગઢ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ મનરેગા યોજનાના સુચારું…