JUNAGADH CITY / TALUKO
-
જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા “વિશ્વ રક્તદાતા દિવસ” ની ભવ્ય ઉજવણી : કલેક્ટર કચેરી ખાતે મેગા રક્તદાન શિબિર યોજાઈ
જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ પોતે રક્તદાન કરી પ્રેરણા પુરી પાડી : કુલ ૪૪ યુનિટ રક્ત એકત્રિત કરાયું વાત્સલ્યમ્ સમાચાર ભરત…
-
જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાયો : ૪૫ આશાસ્પદ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી
જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાયો : ૪૫ આશાસ્પદ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ…
-
જિલ્લા કલેકટર શ્રી યોગેશ ચૌધરીએ જનકલ્યાણ શિબિરની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષની ઉજવણી ગુજરાત સરકાર દ્વારા જનસેવાના કાર્યો થકી કરવામાં આવી રહી છે, જે…
-
‘કેસર’ની શાહી સફર : વજીર સાલેભાઈની આંબડી કેવી રીતે બની ‘કેસર’ ? કેસર રૂપ, રંગ અને સ્વાદમાં અજોડ : આકાર એક સુંદર સ્ત્રી એટલે કે રાણી કે પરી જેવો છે
દેશની આઝાદી આડે હજુ સવાએક દાયકાની વાર હતી. તે અરસામાં જૂનાગઢ નવાબના દરબારમાં ફળની એક પ્રજાતિ રજૂ થવાની હતી. શાહી…
-
માણાવદરના બાંટવા ખાતે આયોજિત ૧૫ દિવસીય સમર કેમ્પનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલજીના માર્ગદર્શન હેઠળ માણાવદર તાલુકાના બાંટવા મુકામે યોજાયેલ ૧૫ દિવસીય યોગ સમર કેમ્પનો ભવ્ય…
-
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ ખાતે એડવેન્ચર કોર્સના શિબિરાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા
રાજય સરકારના રમત – ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત, પંડિત…
-
જિલ્લા કલેકટર શ્રી યોગેશ ચૌધરીએ જૂનાગઢ જિલ્લાની વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો વંથલીના વાડલા ગામેથી વિધિવત પ્રારંભ કરાવ્યો
જિલ્લા કલેકટર શ્રી યોગેશ ચૌધરીએ વસ્તી ગણતરી- ૨૦૨૭ના પ્રથમ તબક્કાનો જૂનાગઢ જિલ્લામાં વંથલીના વાડલા ગામેથી વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લા…
-
તાલાલા તાલુકાના ગુંદરણ ખાતે આવેલ જય આદિ આવળ પીઠડ ધામ શ્રી અનુઆઈમાં ના સાનિધ્યમાં ભવ્ય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું
તાલાલા તાલુકાના ગુંદરણ ખાતે આવેલ જય આદિ આવળ પીઠડ ધામ શ્રી અનુઆઈમાં ના સાનિધ્યમાં ભવ્ય ભાગવત કથાનું અનેરૂ આયોજન કરવામાં…
-
કેશોદ તાલુકામાં રૂ.૧.૮૩ કરોડના ૬૯ વિકાસ કામો મંજૂર,ગ્રામ્ય વિસ્તારમાં પાયાની સુવિધામાં થશે વધારો : જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિકાસ કાર્યો પર મંજૂરીની લાગી મહોર
કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની જન સુવિધા અને સુખાકારીમાં વધારો કરતા રૂ.૧.૮૩ કરોડના ૬૯ વિકાસ કામો મંજૂર થયા છે. જિલ્લા આયોજન…
-
આયુર્વેદિક આહાર-વિહાર અપનાવી મોટાપાને કહો અલવિદા: ભોજન પહેલાં પાણી પીવું મેદસ્વિતા ઘટાડવાનું અમૃત સમાન ઉપાય
આજના આધુનિક યુગમાં અનિયમિત જીવનશૈલી અને ખોટા આહાર-વિહારના કારણે મેદસ્વિતા (મોટાપો) એક ગંભીર વૈશ્વિક સમસ્યા બની રહ્યો છે. આ વૈશ્વિક…









