JUNAGADH RURAL
-
મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરાય
ચોખ્ખા અને બંધીયાર પાણીમાં પેદા થતો એનોફીલીસ પ્રકારના ચેપી માદા મચ્છર દ્રારા તંદુરસ્ત વ્યક્તિને રાત્રે કરડવાથી મેલેરિયા રોગ ફેલાય છે.…
-
તમારું મતદાન લોકતંત્રનું પ્રાણના સંદેશા સાથે વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજાઇ
જૂનાગઢ,તા.૨૫ લોકશાહીના મહાપર્વમાં પોતાના મતાધિકારનો નાગરિકો સર્વાધિક ઉપયોગ કરે અને તેઓમાં જાગૃતિ આવે એ માટે સ્વીપ અન્વયે જૂનાગઢ જિલ્લામાં વિદ્યાર્થીઓ…
-
જૂનાગઢના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર લોકશાહીના મહાપર્વમાં નવા ‘રંગ’ ઉમેરશે
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાનો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે સંવાદ : લોકશાહીની સાર્થકતા અને મજબૂતી માટે કરાઈ ચર્ચા…
-
જૂનાગઢની વિદ્યાર્થીનીઓએ “યોગ” દ્વારા માનવ સાંકળ બનાવી મતદાનનો સંદેશ રજૂ કર્યો
જૂનાગઢ, તા.૨૨ જૂનાગઢ શહેરની ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓએ વોટ ફોર જૂનાગઢની હ્યુમન ચેન તેમજ યોગ નિદર્શનના માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો હતો.…
-
જૂનાગઢમાં સિનિયર સિટીઝન મંડળ તા.૭મી મે એ અચૂકપણે મતદાન કરવા માટે થયું સંકલ્પબદ્ધ
જૂનાગઢ તા.૨૨ જૂનાગઢનું સિનિયર સિટીઝન મંડળ મતદાન કરવાની સાથે અન્ય મતદારોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરશે. આ મંડળના વરિષ્ઠ નાગરિકો…
-
જનરલ ઓબ્ઝર્વર મહંમદ ઝુબેર અલી હાશમીની અધ્યક્ષતામાં ચૂંટણી સ્ટાફનું બીજું રેન્ડેમાઈઝેશન કરાયું
ચૂંટણી સ્ટાફની ટીમનું ફોર્મેશન થયું : હવે પછીના રેન્ડેમાઈઝેશનમાં ક્યા મતદાન મથક પર ફરજ બજાવશે તે નક્કી થશે જૂનાગઢ તા.૨૨ …
-
જૂનાગઢ લોકસભા ચૂંટણીને લઈને ફોર્મ ચકાસણી પૂર્ણ : ૨૬ માંથી ૨૨ ફોર્મ માન્ય
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : આગામી તારીખ 7 મે ના રોજ લોકસભાની ચૂંટણી યોજવાની છે. ત્યારે આ…
-
પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને પ્લાસ્ટિક પેદાશોના સપ્લાયર્સ સાથે બેઠક યોજાઈ
આગામી સમયમાં પ્લાસ્ટિકની પેદાશો સામે સપ્લાયર સુધી થશે કાર્યવાહી જૂનાગઢ,તા.૧૯ ગિરનાર ઈકોસેન્સેટિવ ઝોન વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગને ડામી દેવા માટે…
-
જૂનાગઢના કિન્નર સમાજના અગ્રણીઓએ તા.૭મી મેએ અચૂક મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનવા કરી અપીલ
સમાજનો અભિન્ન ભાગ કિન્નર સમાજ કહે છે, તા.૭મી મેએ અચૂક વોટ કરો 000000 જૂનાગઢ તા.૧૯ સમાજના અભિન્ન ભાગ તેવો કિન્નર સમાજ…
-
જોશીપુરા ઝોનલ કચેરીનું સોરઠ ભવન,રેલ્વે સ્ટેશન રોડ,ગાંધીચોક ખાતે સ્થળાંતરણ.
જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા કેશરીયા ગૌશાળા પાસે સ્થિત જોશીપુરા ઝોનલ ઓફીસની કચેરીનું બિલ્ડીંગ જર્જરિત થયેલ હોવાથી કોઈ કર્મચારીશ્રીઓને તથા શહેરીજનોને…