JUNAGADH RURAL
-
૮૭- વિસાવદર વિધાનસભા મત વિસ્તારની ૨૧૧ આંગણવાડીઓમાં કાગળ, આસોપાલવ અને ફુલના તોરણમાં મતદાન જનજાગૃતિનો સંદેશ
૮૭- વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો વેગવાન બન્યા છે. વિસાવદર વિધાનસભા મતવિસ્તારની આંગણવાડીઓમાં બહેનો અને વિદ્યાર્થીઓ દ્વારા…
-
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે સુસજ્જ થતો પોલિંગ સ્ટાફ : બીજી તાલીમનો પ્રારંભ
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જુનાગઢ જૂનાગઢ : વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે પોલિંગ સ્ટાફની બીજી તાલીમના પ્રથમ દિવસે…
-
૮૭- વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી દિવ્યાંગ મતદારોને મતદાન માટે સુગમતા : વ્હીલચેર અને સ્વયંસેવકોની સેવા મળશે
પ્રત્યેક દિવ્યાંગ મતદાતાઓ મતદાન કરે તે માટે જૂનાગઢ જિલ્લા ચૂંટણી તંત્ર કટિબદ્ધ વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જુનાગઢ જૂનાગઢ :…
-
કેશોદ ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન : ૩૦૦થી વધુ પશુપાલકોએ લાભ લીધો, તજજ્ઞો દ્વારા પશુપાલકોને પશુ પસંદગી, પશુ સંવર્ધન, પશુ આરોગ્ય અને પશુ પોષણ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું
જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે જિલ્લાના પશુપાલકો માટે પશુપાલન ખાતુ ગુજરાત રાજ્ય, જિલ્લા પંચાયત જૂનાગઢ, પશુ દવાખાના કેશોદના સંયુક્ત ઉપક્રમે જિલ્લા…
-
મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા ભવનાથ ક્ષેત્રમાં સઘન સફાઈ ઝુંબેશ…
શહેરના ભવનાથ ક્ષેત્રના પાજનાકા પુલની નીચે ખૂબ જ કચરો આવેલ હતો,જેની મહાનગર પાલિકા,જૂનાગઢની સેનીટેશન શાખાને જાણ થતા તુર્ત જ ક્લીન…
-
શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ કરવા સામે મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા રૂ.૬૦૦૦/- નો દંડ ફટકારવામાં આવેલ
જુનાગઢ મહાનગર પાલિકા દ્રારા સ્વછતા ઝુંબેશ અંતર્ગત આગામી દિવસોમાં જુનાગઢ શહૅરના દરેક વિસ્તારમાં રહૅલા શૉપિંગ સેન્ટર મા સ્વછતાનુ ચૅકિંગ હાથ…
-
“અધિકારોનો માર્ગ લો ” ની થીમ સાથે જિલ્લા જેલ જૂનાગઢ ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી
જૂનાગઢ તા.૩૦ ભારત સરકાર, ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ, જૂનાગઢ આરોગ્ય વિભાગ અને દિશા ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી…
-
જુનાગઢ શહેરના વિવિધ વોર્ડ ખાતે ૭૦ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના શહેરી નાગરિકો માટે “આયુષ્યમાન વય વંદના કાર્ડ” માટે કેમ્પ યોજાયો
મહાનગરપાલિકા,જુનાગઢમાં નોંધાયેલ મિલ્કત ધારકો દ્વારા વર્ષ:૨૦૨૩-૨૪ અથવા વર્ષ:૨૦૨૪-૨૫ના વર્ષનો મિલ્કત વેરો ભરપાઈ કરેલ હોય,તેઓને કચરાની વિના મુલ્યે ૨-નંગ ૧૦ લીટર…
-
‘ગુજરાતમાં મહંત બનવા માટે પણ ભાજપમાં ફંડ આપવું પડે છે.’ : મહંત મહેશગિરી
જૂનાગઢમાં અંબાજી મંદિરના મહંત તનસુખગીરી મહારાજ બ્રહ્મલીન થયા બાદ નવા મહંતની નિમણૂકને લઈને વિવાદ ઊભો થયો છે, ત્યારે વિરોધ વચ્ચે…
-
શહેરીજનો દ્વારા ગૌવંશને જાહેરમાં ઘાસચારો વેચાણ અથવા ખરીદ કરી આપવા પર મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા પ્રતિબંધ..
દાન પુણ્ય કરવા અર્થે ગૌવંશને મહાનગર પાલિકા દ્વારા હસ્તકની ગૌશાળા ખાતે ઘાસચારો આપવા અનુરોધ… ફ્રેન્ડસ ઓફ કેટલના સ્લોગન…









