KALOL(Panchamahal)
કાલોલ નગરપાલિકાના વોર્ડ નં ૬ મા સરિયામ પાલીકા કર્મચારી દ્વારા રોડ નો કચરો ગટરમાં નાખતા વિડીઓ વાઈરલ.
તારીખ ૦૧/૦૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરપાલિકા વોર્ડ નંબર ૬ મા ઓડવાડા પાસે રોડ ઉપરનો કચરો વાળી નજીકમાં આવેલ નીક…
કાલોલ તાલુકા નવનિયુક્ત ભાજપ સંગઠન પ્રમુખ દ્વારા કંડાચ પ્રાથમિક શાળા ની મુલાકાત લીધી.
તારીખ ૩૧/૧૨/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ આજરોજ હાલમાં જ નિયુક્ત થયેલ કાલોલ તાલુકા ભાજપ મંડલ પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ દ્વારા પોતાના વતન…
કાલોલ:શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં નાણાકીય સાક્ષરતા અભિયાન યોજાયું.
તારીખ ૩૧/૧૨/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર કાલોલ ખાતે તારીખ ૩૧/૧૨/૨૦૨૪ને મંગળવારે હીરો ફિનકોર્પ…
કાલોલ રાવળ ફળિયા પ્રાથમિક શાળા ના પ્રવેશ દ્વારે ગંદકી ને કારણે બાળકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબુર!!
તારીખ ૩૧/૧૨/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ ઝાંપા બજાર પાસે આવેલ રાવળ ફળિયા પ્રાથમિક શાળા ના પ્રવેશ દ્વારે ગંદા પાણી ભરાયાં…
જન્મ નો દાખલો સુધારવા ગયેલ નાગરીક સાથે કાલોલ પાલીકા કર્મચારી ની દાદાગીરી નો વિડીઓ વાઈરલ.
તારીખ ૩૧/૧૨/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ પંથકમાં આજ રોજ વાઈરલ થયેલ વિડીઓ મા કાલોલ નગરપાલિકા કચેરી ખાતે આધાર કાર્ડ અપડેટ…
એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી કરવા માંગતા વ્યક્તિઓએ તાલુકા પંચાયતનો સમ્પર્ક કરવો
તારીખ ૩૦/૧૨/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ સમગ્ર રાજ્યમાં અને પંચમહાલ જિલ્લામાં એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વે પ્રોજેક્ટ સમગ્ર જિલ્લામાં ખરીફ ૨૦૨૪ માં…
કાલોલ ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાત નિહાળવાનો કાર્યક્રમ યોજાયો
તારીખ ૩૦/૧૨/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો મન કી બાત નો લાઇવ ૧૧૭મો એપિસોડ નિહાળવાનો કાર્યક્રમ…
કાલોલ પોલીસ દ્વારા ૩૧ ડિસેમ્બર ની ઊજવણી લઈને પાર્ટી પ્લોટ, હોટેલ ગેસ્ટ હાઉસ ના સંચાલકો સાથે બેઠક યોજી
૨૯/૧૨/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ આગામી એકત્રિસ મી ડીસેમ્બર ૨૦૨૪ ની રાત્રી વિવિધ સ્થળોએ આવનાર નવા વર્ષના આગમનના પગલે લોકો વિવિધ…
બેઢીયા દૂધ મંડળીમાં ચૂંટણી અધિકારીએ ગેરરીતિ કરી મતપત્ર છપાવ્યા હોવાનો આક્ષેપ કરી હરીફ ઉમેદવારોએ આવેદન આપ્યુ
તારીખ ૨૯/૧૨/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના બેઢીયા ગામની દૂધ મંડળીમાં આજરોજ રવિવારે વ્યવસ્થાપક કમિટીના ૧૧ સભ્યો માટે ચૂંટણી યોજાઈ…
કાલોલમા યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી ના હસ્તે બ્લડ સ્ટોરેજ યુનિટ અને ઓકસીજન કોન્સનટેટર નુ ઉદઘાટન.
તારીખ ૨૯/૧૨/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલની એનએમજી હોસ્પીટલ ખાતે શનિવારે સાંજે યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પા. ગૌ ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદય ના…










