KALOL(Panchamahal)
મહિલા મહાવિદ્યાલય વડોદરામાં જુનિયર ક્લાર્ક નિમાયા.
તારીખ ૨૪/૦૭/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ મહિલા મહાવિદ્યાલય વડોદરા ખાતે જુનિયર ક્લાર્ક તરીકે રિશભકુમાર રાવલને આજરોજ નિમણૂક બાદ કોલેજમાં હાજર કરવામાં…
શ્રી ભગિની સેવા મંડળ સંચાલિત શાળામાં બાળકોને ફૂડ પેકેટનું વિતરણ કરી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયુ
તારીખ ૨૩/૦૭/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ શ્રી ભગિની સેવા મંડળ સંચાલિત શાળાની બાળાઓ માટે મંડળની બહેનો દ્વારા અલુણા વ્રત નિમિત્તે પાંચ…
કાલોલ મીડિયામાં સમાચાર પ્રસદ્ધિ થતાં તંત્ર હરકતમાં: મોગલવાડાના કાચા મકાનોમાં સર્વે કરી દવાનું છંટકાવ કરાયું
તારીખ ૨૩/૦૭/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ જુમ્મા મસ્જીદ સામે મોગલવાડા વિસ્તારમાં અનિયમિત સાફસફાઇ લઇને ચાંદીપુરા વાઇરસ ખતરો ઉભો છે અને…
સાંસદ રાજપાલસિંહ જાદવએ પોતાના મતવિસ્તારના વિવિધ પ્રશ્નો અંગે કેન્દ્રીય રેલમંત્રી ને રજૂઆત કરી.
તારીખ ૨૩/૦૭/૨૦૨૩ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જીલ્લા ના સાંસદ રાજપાલસિંહ જાદવએ પોતાના. મતવિસ્તારના વિવિધ પ્રશ્નો અંગે દિલ્લી ખાતે કેન્દ્રીય રેલ…
પુષ્ટિમાર્ગીય હવેલી કાલોલમાં આજથી હિંડોળા દર્શનનો પ્રારંભ
તારીખ ૨૩/૦૭/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ પુષ્ટિમાર્ગીય હવેલી કાલોલ ખાતે આજથી હિંડોળા ઉત્સવનો પ્રારંભે સ્થાનિક વૈષ્ણવ સમાજ ઉત્સાહિત થયો છે. હિંડોળા…
શિશુમંદિર શાળામાં ગૌરીવ્રતની મહેંદી સ્પર્ધામાં નાની બાળાઓએ હાથોમાં મહેદી મૂકી મહેદી કલાને ઉજાગર કરી.
તારીખ ૨૩/૦૭/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર સ્થિત શિશુમંદિર શાળામાં ગૌરીવ્રત નિમિત્તે મહેંદી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં શાળાના નાની નાની…
સાંદીપની ગુરુગૌરવ એવોર્ડથી બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય સતિષભાઈ પ્રજાપતિ નું ભાવપૂજન
તારીખ ૨૩/૦૭/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ ગુરુપૂર્ણિમા ની પૂર્વ સંધ્યાએ સાંદિપની આશ્રમ પોરબંદર દ્વારા દર વર્ષે જિલ્લા કક્ષાએ કરેલી ઉત્તમ કામગીરી…
બેંક ઓફ બરોડા જંત્રાલ અને બાકરોલ બ્રાન્ચ દ્વારા પલાસા પ્રાથમિક શાળાના બાળકોને વોટર બોટલની ભેટ.
તારીખ ૨૩/૦૭/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ બેંક ઓફ બરોડા જંત્રાલ અને બાકરોલ બ્રાન્ચ દ્વારા સંયુક્ત રીતે ૧૧૭ માં સ્થાપના દિવસના ઉપલક્ષ…
કાલોલ મોગલવાડા અને ભડીયાદરા પીર પાસે ગંદકીને લીધે ચાંદી પુરમ વાઈરસ ફેલાવવાની શક્યતાઓ લઇ લોકોમાં ભારે આક્રોશ.
તારીખ ૨૩/૦૭/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ જુમ્મા મસ્જિદ સામે મોગલવાડા વિસ્તારમાં અનિયમિત સાફસફાઇ લઇને ચાંદીપુરા વાઇરસ ખતરો ઉભો છે ત્યારે…
કાલોલ તાલુકાના રતનપુરા ગામે ગુરુ પૂર્ણિમા પર્વ ની ઉજવણી કરવામાં આવી.
તારીખ ૨૧/૦૭/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના રતનપુરા ગામે ભક્ત અંબાલાલ ધનાભાઈ પરમાર ના ત્યાં રઢુ નિવાસી સદગુરુ પ. પૂ.…










