KALOL(Panchamahal)
કાલોલ:-શ્રી સિદ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે ‘રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ’ની ઉજવણી.
તારીખ ૧૦/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ બાળકોનું સ્વાસ્થ્ય સુધરે અને તેઓ કૃમિ મુક્ત બની તંદુરસ્ત જીવન જીવે તેવા શુભ આશય સાથે…
કાલોલ તાલુકાના બોરુ ગામ સ્થિત રીફાઈ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ સ્ટેટ લેવલ ની આર્ટ સ્પર્ધામાં મેળવ્યું સન્માન.
તારીખ ૧૦/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ અમદાવાદ ગુજરાત કોલેજ એલિસબ્રીજ ખાતે કલા શિક્ષક સંઘ ગુજરાત બોર્ડ દ્વારા ખુલ્લી આર્ટ સ્પર્ધાનું આયોજન…
વેજલપુર પ્રીમિયમ લીગની ફાઈનલ મેચમાં હમઝા ઇલેવનની શાનદાર જીત.
તારીખ ૧૦/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના વેજલપુર ખાતે આવેલ માઇકો કંપની બાજુમાં પ્રીમિયમ લીગ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું…
કાલોલમાં જસ્ને હઝરત મોલા અલી સાથે જસ્ને મદારૂલ આલમીન ના જલસા ની નુરાની ચોક ખાતે ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઇ.
તારીખ ૦૯/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેરમાં ગતરોજ મોડી રાત્રે નુરાની ચોક પ્રાંગણમાં ઇસ્લામ ધર્મના બે મહાન ધર્મગુરુઓ હઝરત સૈયદ…
કાલોલ શહેર સ્થિત મોહંમદ્દી મસ્જીદ સંચાલિત મદ્રાસાનો વાર્ષિક દસ્તારે હિફજનો પદવી સમારોહનું ભવ્ય આયોજન કરાયું.
તારીખ ૦૯/૦૧/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ મુસ્લિમ સમાજના બાળકો દુનિયાના શિક્ષણ અને જનરલ નોલેજની સાથો સાથે બાળપણથી જ ઈસ્લામિક જનરલ નોલેજ…
કાલોલ સહિત ચાર તાલુકા ની પંચમહાલ જિલ્લા પત્રકાર એકતા પરિષદ ની બેઠક યોજાઈ.
તારીખ ૦૮/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ ગતરોજ પત્રકાર એકતા પરિષદ પંચમહાલ જિલ્લાની બેઠક ગોધરા મુકામે સદગુરુ હોટલ ના હોલમાં પત્રકાર…
કાલોલ તાલુકાના કાતોલ ગામે કષ્ટભંજન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.
તારીખ ૦૭/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના કાતોલ ગામમાં માજી સરપંચ અને જીલ્લા ભારતીય જનતા પાર્ટીના પુર્વ મંત્રી ગિરવતસિંહ છત્રસિંહ…
કાલોલ પોલીસ સ્ટેશનની મૂલાકાત લઈ પચાસ વધુ વિદેશી યોગ સાધકો પ્રભાવિત થયા.
તારીખ ૦૭/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના મલાવ ખાતે કૃપાલુ સમાધિ મંદિર આવેલુ છે. આ મંદિરની મૂલાકાતે વિદેશી…
કાલોલ નગરપાલિકા દ્વારા નગરમાં લગાવેલા વીજળીના થાંભલા ઉપર લાઈટો દિવસે ચાલુ અને રાત્રે બંધ..!!!
તારીખ ૦૬/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરમાં આવેલ વીજળીના થાંભલા ઉપર નગરમાં પાલિકા દ્વારા વીજ પોલ ઉપર જે લાઈટો લગાડવામાં…
ફરિયાદી પોતાનુ કાયદેસરનું લ્હેણુ સાબીત ન કરી શકતા રૂ 3.50 લાખના ચેક રિટર્ન કેસમાં હાલોલ કોર્ટે આરોપીને નિર્દોષ ઠેરવી છોડી મુક્યો.
તારીખ ૦૬/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ હાલોલના ફુલાભાઈ પાર્ક પાસે કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા નિલેશભાઈ લાલાભાઇ ઉર્ફે લાલાભાઈ ગઢવી દ્વારા હાલોલના પાવાગઢ…










