KALOL(Panchamahal)
કાલોલ શહેરમાં રોજબરોજ સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાઓને દૂર કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા મામલતદારને આપ્યું આવેદનપત્ર.
તારીખ ૦૯/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક જામની સમસ્યાઓને લઈને સ્થાનિક લોકોના હિત સાથે સીધો સંબંધ…
જિલ્લા મહીલા કોંગ્રેસ સંગઠન ના પ્રમુખ તરીકે કાજલબેન પરમારની નિમણુંક ને લઈ કાર્યકર્તાઓમાં ઉત્સાહનું વાતાવરણ સર્જાયું.
તારીખ ૦૯/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ પ્રદેશ કોંગ્રેસ પાર્ટી દ્વારા નવા સંગઠનની રચના અંતર્ગત આજે મહત્વપૂર્ણ નિમણૂક કરવામાં આવી હતી જેમાં…
કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામે ભાથીજી મહારાજના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.
તારીખ ૦૮/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામે આવેલા ભાથીજી મહારાજ મંદિરે ભાથીજી મહારાજ અને ખોડિયાર માતા ની…
રાષ્ટ્રીય નેતા ગોપાલ ઈટાલીયા પર થયેલી જૂતાં ફેંકની ઘટનાને “આપ” ના પ્રદેશ સહમંત્રીએ વખોડીને પોતાની પ્રતિક્રિયા આપી.
તારીખ ૮/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ તંત્રની મંજુરી સાથે થતી સભામાં લોકોની અને પોલીસની હાજરીમાં બનતી આવી ઘટનામાં પોલીસે જાતે ફરીયાદી…
કાલોલ શહેરમાં મકસદે સલીમુલાલ્હશા રીફાઇ ગ્રુપ દ્વારા આયોજીત ફ્રી ખત્ના કેમ્પમાં ૭૨ લોકો એ લાભ લઈ સરાહનીય કાર્યની પ્રશંસા કરી.
તારીખ ૦૮/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર સ્થિત જુમ્મા મસ્જિદ ના પ્રાંગણમાં ઇરાક દેશના ઉમેઉબીદા શહેરમાં આરામ ફરમાવતા હઝરત સૈયદ…
કાલોલ બોરૂ ટર્નિંગ પાસે મહાકાય ટેન્કર રોડ ની વચ્ચોવચ ખોટકાતા બન્ને બાજુના રોડ ઉપર દુર દુર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા.
તારીખ ૦૭/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ બોરૂ ટર્નિંગ પાસે મહાકાય ટેન્કર રોડ વચ્ચે ખોટકાય જતા ટ્રાફિક જામ ના દ્રષ્યો સર્જાયા…
SOG પોલીસે પશુ સંરક્ષણ અધિનિયમના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને કાલોલ ના બોરુ ગામમાંથી ઝડપી પાડ્યો.
તારીખ ૦૭/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચનાઓ આપેલ જે આધારે નાસતા…
કલા ઉત્સવ સંકુલ કક્ષાએ યોજાયેલ સ્પર્ધામાં કાલોલ ગર્લ્સ હાઈસ્કુલ ની બાળાઓ નુ શ્રેષ્ઠ પ્રદર્શન.
તારીખ ૦૭/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કલા ઉત્સવ અંતર્ગત સંકુલ કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કાલોલ તાલુકાના ડેરોલ ગામની શ્રી આર એંડ…
ડૉ.બાબાસાહેબ આંબેડકરજી ની પુણ્યતિથી નિમિતે કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
તારીખ ૦૭/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ભારતીય બંધારણના ઘડવૈયા, સામાજીક સમરસતાના મહાનાયક, ભારત રત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજી ની પુણ્યતિથિ નિમિતે…
જીલ્લામાં ટ્રાફિક નિયમોની જાગૃતિ: હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને આપવામાં આવી મહત્વની સૂચનાઓ.
તારીખ ૦૭/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. હરેશ દુધાતની સૂચના અન્વયે, હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના…










