KALOL(Panchamahal)
-
ફરિયાદી કાયદેસરનું લેણું પુરવાર કરી ન શકતા 7 લાખના ચેક રીટર્ન કેસમાં હાલોલ કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મુક્યો.
તારીખ ૧૪/૦૪/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ હાલોલ ખાતે પોતાના ભાઈ પ્રકાશકુમાર સાથે શ્રીજી હેર સલૂન ચલાવતા અમીત ધીરજભાઈ આદ્રોજા શાક માર્કેટ…
-
કાલોલ નગરમાં ડૉ.આંબેડકર સ્મરણાંજલિ સમિતિ દ્વારા મોડી રાત્રે કેક કાપી ભીમ જયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
તારીખ ૧૫/૦૪/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગર ખાતે ડૉ.આંબેડકર સ્મરણાંજલિ સમિતિ દ્વારા બાબા સાહેબ આંબેડકરની ૧૩૫ મી જન્મજ્યંતિની ભવ્ય ઊજવણી…
-
કાલોલ નગરમાં બાબાસાહેબ આંબેડકર ની 135 મી જન્મ જયંતી નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો.
તારીખ ૧૪/૦૪/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ સમગ્ર દલિત સમાજ અને પંચમહાલ જિલ્લા વાલ્મિકી સમાજ દ્વારા બાબાસાહેબને પુષ્પગુચ્છ અર્પણ કરી એમની ભવ્ય…
-
જગતગુરુ મહાપ્રભુ શ્રીમદ શ્રી વલ્લભાચાર્યજી ના 549 માં પ્રાગટ્ય દિન નિમિત્તે વેજલપુર માં શોભાયાત્રા નીકળી.
તારીખ ૧૪/૦૪/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના વેજલપુર મુકામે પૂજ્ય શ્રી વલ્લભાચાર્યજી ની 549 મા પ્રાગટ્ય દિન નિમિત્તે વિશાળ…
-
કાલોલના વેજલપુરમાં ૧૨ વર્ષથી રોડ ન બનતા રોષ,વિવેકાનંદ સોસાયટીના રહીશો દ્વારા ‘ચૂંટણી બહિષ્કાર’ના બેનર લાગ્યા.
તારીખ ૧૪/૦૪/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ વિકાસની મોટી મોટી વાતો વચ્ચે કાલોલ તાલુકાના વેજલપુર ગામની એક સોસાયટીના રહીશો પાયાની સુવિધા માટે…
-
વલ્લભાચાર્યજીના 549માં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શ્રી ભગીની સેવા મંડળની અનોખી સેવા.કાલોલની 6 હોસ્પિટલમાં ધાબડા વિતરણ.
તારીખ ૧૪/૦૪/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ અખંડભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજી શ્રીમહાપ્રભુજીના 549માં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે કાલોલ ની શ્રી ભગીની સેવા મંડળ…
-
કાલોલના અક્કાશ વાઘેલા વધુ અભ્યાસ અર્થે જર્મની જતા સમાજના બુદ્ધિજીવી ઓની ઉપસ્થિતિ વચ્ચે સત્કાર સમારંભ યોજાયો.
તારીખ ૧૪/૦૪/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ કસ્બા વિસ્તારના યુવા અક્કાશ એહમદ વાઘેલા MSc.E-Commerce and Logistics Management ના ઉચ્ચ અભ્યાસ અર્થે…
-
કાલોલ તાલુકા પંચાયત પીંગળી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસના ઉમેદવારના દરખાસ્તદારે વાંધો રજૂ કરતા મામલો ગુંચવાયો.
તારીખ ૧૩/૦૪/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકા પંચાયતની પીંગળી બેઠકના ભાજપના ઉમેદવાર સંતોષકુમાર વેચાતભાઈ નાયકા ને અનુસૂચિત જનજાતિના દાખલો રજૂ…
-
શ્રી ભગીની સેવા મંડળની માનવતા,મધવાસ ખાતે આવેલ જય નારાયણ હોસ્પિટલમાં દર્દીઓને ધાબડા વિતરણ કરાયા.
તારીખ ૧૩/૦૪/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ સમાજ સેવાના ઉદ્દેશ સાથે કાર્યરત શ્રી ભગીની સેવા મંડળ કાલોલ દ્વારા મધવાસ ગામ સ્થિત જય…
-
કાલોલ પોલીસની સફળતા,હાઈવે પર રાત્રી પેટ્રોલિંગ દરમિયાન ૬ ચોરાઉ બેટરીઓ સાથે એક આરોપી ઝડપાયો.
તારીખ ૧૩/૦૪/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે પોલીસ દ્વારા શરૂ કરાયેલા સઘન પેટ્રોલિંગ દરમિયાન કાલોલ…









