KALOL(Panchamahal)
કાયદેસરનું લહેણુ સાબીત ન કરી શકતા રૂ ૧ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને હાલોલ કોર્ટે નિર્દોષ જાહેર કરી છોડી મુક્યો.
તારીખ ૩૧/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ સિક્યોરિટી પેટે આપેલ ચેક નો ઉપયોગ કરી ફરીયાદ કરી હોવાથી તેમજ ફરિયાદી આટલી મોટી રકમ…
કાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ કાનોડ અને રતનપુરા ગામે યોજાયો.
તારીખ ૩૦/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ આજરોજ કાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટી પિંગળી જિલ્લા પંચાયત દ્વારા “નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ” કાનોડ…
કાલોલ નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંગે લોક જાગૃતિ લાવવા લોકમેળાનું આયોજન કરાયુ.
તારીખ ૩૦/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત નાના અને મધ્યમ વેપારીઓને વગર વ્યાજે સરકારના માધ્યમથી…
કમોસમી વરસાદને કારણે થયેલા નુકશાનનો સર્વે કરાવી ખેડુતોને રાહત પેકેજ આપવા કાલોલ કોંગ્રેસ દ્વારા મામલતદાર અને ટીડીઓ ને રજુઆત.
તારીખ ૩૦/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકા કોંગ્રેસ દ્વારા પ્રદેશ ડેલિકેટ પ્રદ્યુમનસિંહ પરમાર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર, નસીબદાર રાઠોડ,કિરણભાઈ…
કાલોલ તાલુકાના ખોડીના મુવાડા ગામ નજીક રોડ ઉપર થી કેનાલ તરફ દીપડો જોવા મળ્યો હોવાનો વિડિઓ વાયરલ.
તારીખ ૩૦/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના સાતમણા ગામથી સણસોલી રોડ ઉપર જતા ખોડીના મુવાડા ગામના બસ સ્ટેન્ડ થી કેનાલ…
કાલોલના બાકરોલ ગામે રેલ્વે લાઈનમાં કપાઈ જતા જીતપુરા ના 35 વર્ષીય યુવક નુ મોત
તારીખ ૩૦/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના બાકરોલ ગામની રેલ્વે લાઇન ઉપર કી.મી. નંબર ૪૪૧-૩૧-૩૩પાસે મંગળવારે બપોરે જીતપુરા નિશાળ ફળિયામા…
એલસીબી પોલીસે કાલોલ તળાવની પાળ પાસે આક ફરક નો આંકડો લખતા ઈસમને મુદામાલ સાથે ઝડપી પાડ્યો.
તારીખ ૩૦/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ગોધરા એલસીબી પોલીસ સ્ટાફ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને બાતમી મળી કે…
ખંડોલી અને બેઢીયા ગામના જલારામ મંદિર ખાતે ૨૨૬ મી જલારામ જયંતિ ની ઉજવણી ભારે ભક્તોની ભીડ વચ્ચે ઉત્સાહભેર કરાઇ.
તારીખ ૨૯/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના ખંડોલી અને બેઢીયા ગામના જલારામ મંદિર ખાતે ૨૨૬ મી જલારામ જયંતિ ની મોટીસંખ્યામાં…
કાલોલ તાલુકાના રતનપુરા ગોકળપુરા ગ્રામજનોને અંતિમ સંસ્કાર માટે સ્મશાન જવા રસ્તાનો અભાવ.
તારીખ ૨૯/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના રતનપુરા ગ્રામ પંચાયત વિસ્તારમા આવેલ ગોકળપુરા ગામના નાગરિકોએ ગ્રામ પંચાયતમા ભ્રષ્ટાચાર થયો હોવાના…
ફરીયાદી ફરીયાદ કરવા અધિકૃત કર્યા હોવાનો કોઈ પુરાવો ન હોવાથી 40 લાખના ચેક રિટર્ન કેસમાં કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મુક્યો.
તારીખ ૨૯/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ ના માળી ફળિયામાં રહેતા ભીખાલાલ શંકરલાલ સુથાર દ્વારા હાલોલ ની દર્પણ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ…










